May 9, 2026
ધર્મ

૨૧ જૂને આવી રહી છે નિર્જળા એકાદશી, જાણો તેની મહિમા, પૂજા વિધિ જાણીતા જ્યોતિષ શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા

તારીખ ૨૧/૦૬/૨૦૨૧ ને સોમવાર ના રોજ નિર્જળા એકાદશી છે …

સર્વે હરી ભક્તોને નિમેષભાઈ જોશી ના સાદર પ્રણામ અને જય શ્રી સ્વામિનારાયણ હિન્દુ ધર્મમાં અગિયારસનું વિશેષ મહત્વ છે . નિર્જળા અગિયારસ આ વર્ષે 21 જૂન , સોમવારના દિવસો છે .

નિર્જળા અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા – અર્ચના થાય છે .

નિર્જલા અગિયારસને ભીમ અગિયારસ આ દિવસે વ્રત અને ઉપવાસ કરવાથી બધી મનોકામના પૂરી પાડતી હોય છે અને યશ , વૈશ્વ અને સુખની પ્રાપ્તિ થાય છે પણ કહેવાયછે .

નિર્જલા અગિયારસનું શુભ મુહૂર્ત – નિર્જળા અગિયારસ તિથિ : – 21 જૂન 2021 અગિયારસ તિથિ પ્રારંભ : – 20 જૂન , રવિવાર 4 વાગ્યે 21 મિનિટથી શરૂ અગિયારસ તિથિ સમાપ્ત : – 21 જૂન , સોમવાર બપોરે 1 કલાક 30 મિનિટ .

અગિયારસની પૂજા સામગ્રીની સૂચિ : – શ્રી વિષ્ણુજીનું ચિત્ર અથવા મૂર્તિ , પુષ્પ , નારિયળલ , સુપારી , ફળ , લવિંગ , ધૂપ , દીપ , ઘી , પંચામૃત , અક્ષત , તુલસી , ચંદન અને મિષ્ટાન વગેરે .

નિર્જળા અગિયારસની પૂજા – વિધી : – નિર્માળા અગિયારસ વ્રતથી એક રાત પૂર્વે દશ્મિના દિને જ વ્રત શરૂ થાય છે . નિર્જળા અગિયારસનાના રોજ સવારે ઉઠીને નિત્યકર્મ પછી ભગવાન વિષ્ણુની આરાધના કરો અને ‘ ઓમ નમો ભગવતે વાસુદેવાય’નો જાપ કરો

Related posts

7 ફેબ્રુઆરી, 2026 ના રોજ યશોદા જયંતિ મનાવવામાં આવશે, જાણો તિથિ અને શુભ સમય

Ahmedabad Samay

વાસ્તુશાસ્ત્ર અનુસાર ડસ્ટબિનને આ દિશામાં રાખવી રહેશે હીતાવહ, જાણો શું કહે છે નિયમ

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો,જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા, તા.૦૭ થી ૧૩ જૂન ૨૦૨૧

Ahmedabad Samay

3 રાશિના લોકોનું ભાગ્ય ખુલશે, 5 દિવસ પછી બુધાદિત્ય યોગ તમને ધનવાન બનાવશે!

Ahmedabad Samay

સોમવારે તુલસી કે દૂધ સાથે કરો આ ઉપાય, નીલકંઠ પી જશે તમારા જીવનનું ઝેર

Ahmedabad Samay

કાલથી મોટા ભાગના ધાર્મિક સ્થળો ભાવિ ભક્તો માટે ખુલ્લા મુકાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો