August 8, 2026
ધર્મ

૨૧ જૂને આવી રહી છે નિર્જળા એકાદશી, જાણો તેની મહિમા, પૂજા વિધિ જાણીતા જ્યોતિષ શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા

તારીખ ૨૧/૦૬/૨૦૨૧ ને સોમવાર ના રોજ નિર્જળા એકાદશી છે …

સર્વે હરી ભક્તોને નિમેષભાઈ જોશી ના સાદર પ્રણામ અને જય શ્રી સ્વામિનારાયણ હિન્દુ ધર્મમાં અગિયારસનું વિશેષ મહત્વ છે . નિર્જળા અગિયારસ આ વર્ષે 21 જૂન , સોમવારના દિવસો છે .

નિર્જળા અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા – અર્ચના થાય છે .

નિર્જલા અગિયારસને ભીમ અગિયારસ આ દિવસે વ્રત અને ઉપવાસ કરવાથી બધી મનોકામના પૂરી પાડતી હોય છે અને યશ , વૈશ્વ અને સુખની પ્રાપ્તિ થાય છે પણ કહેવાયછે .

નિર્જલા અગિયારસનું શુભ મુહૂર્ત – નિર્જળા અગિયારસ તિથિ : – 21 જૂન 2021 અગિયારસ તિથિ પ્રારંભ : – 20 જૂન , રવિવાર 4 વાગ્યે 21 મિનિટથી શરૂ અગિયારસ તિથિ સમાપ્ત : – 21 જૂન , સોમવાર બપોરે 1 કલાક 30 મિનિટ .

અગિયારસની પૂજા સામગ્રીની સૂચિ : – શ્રી વિષ્ણુજીનું ચિત્ર અથવા મૂર્તિ , પુષ્પ , નારિયળલ , સુપારી , ફળ , લવિંગ , ધૂપ , દીપ , ઘી , પંચામૃત , અક્ષત , તુલસી , ચંદન અને મિષ્ટાન વગેરે .

નિર્જળા અગિયારસની પૂજા – વિધી : – નિર્માળા અગિયારસ વ્રતથી એક રાત પૂર્વે દશ્મિના દિને જ વ્રત શરૂ થાય છે . નિર્જળા અગિયારસનાના રોજ સવારે ઉઠીને નિત્યકર્મ પછી ભગવાન વિષ્ણુની આરાધના કરો અને ‘ ઓમ નમો ભગવતે વાસુદેવાય’નો જાપ કરો

Related posts

4 અક્ષરના આ નામો જન્મથી જ અબજોપતિ છે, તેઓ સંપૂર્ણ લક્ઝરી જીવન જીવે છે

Ahmedabad Samay

સરસપુર ખાતે રણછોડરાયના મામેરાનાં ભાવિ ભક્તોને દર્શન કરાવવામાં આવ્યા

Ahmedabad Samay

અધિકમાસમાં દરરોજ કરો તુલસીની પૂજા, દૂર થઈ શકે છે પૈસા સંબંધિત સમસ્યાઓ

Ahmedabad Samay

સંઘર્ષમાંથી બહાર આવીને લહેરાવે છે આ 4 રાશિની છોકરીઓ જીતનો ઝંડો, જીતવાનો હોય છે જુસ્સો

Ahmedabad Samay

રાહુની મહાદશા 18 વર્ષ સુધી ચાલે છે, આમને મળે છે અપાર ધન અને પ્રસિદ્ધિ, સાથે મળે છે રાજા જેવું જીવન

Ahmedabad Samay

આજે છે વિનાયક ચતુર્થી, જાણો પૂજા વિધિ, મહત્ત્વ અને ચંદ્રદર્શનના ફાયદા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો