January 25, 2025
ધર્મ

સરસપુર ખાતે રણછોડરાયના મામેરાનાં ભાવિ ભક્તોને દર્શન કરાવવામાં આવ્યા

“ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને હવે માત્ર 7 દિવસજ બાકી છે કોરોનાની ગાઇડલાઇન્સ મુજબ આ વર્ષે જગતના નાથ નગર ચર્યાએ નીકળશે .આ રથયાત્રામાં લોકોની સંખ્યા પણ મર્યાદિત રાખવામાં આવશે.ભગવાનના મોસાળ પક્ષ તરફથી મામેરાની તૈયારીઓ પણ હાલ ચાલી રહી છે.આજે ભગવાનના મામેરાનાં દર્શન કરાવવામાં આવ્યા હતા.

મંદિરમાં ભક્તોને ચેવડા-પેંડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.કોરોના ને લગતા ઓનલાઈન દર્શન રાખવામાં આવ્યા હતા છતાં ભક્તો પોતાની ભાવનાને કાબુમાં રાખી ન શક્યા અને મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરમાં ‘નાથ’ના દર્શન માટે ઉમટયા હતા.ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી માટે આ વર્ષે મામેરામાં મહારાષ્ટ્ર પહેરવેશના પાઘડી સહિતના વાઘા બનાવવામાં આવ્યા છે

આ વર્ષે કોરોનાની સ્થિતીને લઈને મામેરામાં મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત રહેવામાં કહેવામાં આવ્યુ છે…મામેરામાં માત્ર 35 લોકો જ હાજર રહેશે…મંદિર તરફથી મામેરા માટે 35 પાસ બનાવી આપવામાં આવશે.

Related posts

૨૦ જુલાઇ મંગળવાર ના રોજ દેવશયની એકાદશી ના દિવસે બની રહ્યા છે બે શુભ યોગ, જાણો મુહૂર્ત,વ્રત વિધિ અને તેનું મહત્વ શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

હવે ભારતના જમ્મુ કાશ્મીરમાં જરૂર છે હિન્દૂ આંતકી સંગઠની: ધર્મ રક્ષક

Ahmedabad Samay

લગ્ન અને શુભ પ્રશનગો પર આજથી લાગ્યો વિરામ, કમુહર્તા થયા શરૂ

Ahmedabad Samay

જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા જાણો રાશિ પ્રમાણે સપ્તાહની સ્વાસ્થ સંબધિત મહત્વની બાબત

Ahmedabad Samay

આજથી કચ્‍છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાસ્ત્રીનો દિવ્‍ય દરબાર ભરાશે

Ahmedabad Samay

શનિનો પ્રકોપ છે તો આ મંદિરોમાં કરો દર્શન, તમને સાડાસાતી અને ઢૈયાથી મળશે રાહત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો