May 12, 2026
ધર્મ

સરસપુર ખાતે રણછોડરાયના મામેરાનાં ભાવિ ભક્તોને દર્શન કરાવવામાં આવ્યા

“ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને હવે માત્ર 7 દિવસજ બાકી છે કોરોનાની ગાઇડલાઇન્સ મુજબ આ વર્ષે જગતના નાથ નગર ચર્યાએ નીકળશે .આ રથયાત્રામાં લોકોની સંખ્યા પણ મર્યાદિત રાખવામાં આવશે.ભગવાનના મોસાળ પક્ષ તરફથી મામેરાની તૈયારીઓ પણ હાલ ચાલી રહી છે.આજે ભગવાનના મામેરાનાં દર્શન કરાવવામાં આવ્યા હતા.

મંદિરમાં ભક્તોને ચેવડા-પેંડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.કોરોના ને લગતા ઓનલાઈન દર્શન રાખવામાં આવ્યા હતા છતાં ભક્તો પોતાની ભાવનાને કાબુમાં રાખી ન શક્યા અને મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરમાં ‘નાથ’ના દર્શન માટે ઉમટયા હતા.ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી માટે આ વર્ષે મામેરામાં મહારાષ્ટ્ર પહેરવેશના પાઘડી સહિતના વાઘા બનાવવામાં આવ્યા છે

આ વર્ષે કોરોનાની સ્થિતીને લઈને મામેરામાં મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત રહેવામાં કહેવામાં આવ્યુ છે…મામેરામાં માત્ર 35 લોકો જ હાજર રહેશે…મંદિર તરફથી મામેરા માટે 35 પાસ બનાવી આપવામાં આવશે.

Related posts

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી

Ahmedabad Samay

ગ્રહોનો રાજકુમાર બુધ ચાલશે ઉલટી ચાલ, આ રાશિના લોકોનું ભાગ્ય ખુલશે, થવા લાગશે બધા કામ

Ahmedabad Samay

મા લક્ષ્મીની આવી તસવીર ઘરમાં લગાવવાથી મળશે અપાર ધન, દૂર થશે આર્થિક સમસ્યાઓ

Ahmedabad Samay

અંબાજીના પવિત્ર પ્રાંગણમાં ઈતિહાસ સર્જાયો હતો. 1111 જેટલી બાળ કન્યાઓના પૂજન કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવાયો

Ahmedabad Samay

રવિવાર ના રોજ મોહિની એકાદશી વ્રત છે,જાણો મોહિની વ્રતની મહિમા અને વ્રતના ફાયદા. શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

ઘરની આ દિશામાં લગાવો પહોળા પાંદડાવાળો છોડ, જીવનભર નહીં આવે પૈસાની કમી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો