March 11, 2026
ધર્મ

સરસપુર ખાતે રણછોડરાયના મામેરાનાં ભાવિ ભક્તોને દર્શન કરાવવામાં આવ્યા

“ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને હવે માત્ર 7 દિવસજ બાકી છે કોરોનાની ગાઇડલાઇન્સ મુજબ આ વર્ષે જગતના નાથ નગર ચર્યાએ નીકળશે .આ રથયાત્રામાં લોકોની સંખ્યા પણ મર્યાદિત રાખવામાં આવશે.ભગવાનના મોસાળ પક્ષ તરફથી મામેરાની તૈયારીઓ પણ હાલ ચાલી રહી છે.આજે ભગવાનના મામેરાનાં દર્શન કરાવવામાં આવ્યા હતા.

મંદિરમાં ભક્તોને ચેવડા-પેંડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.કોરોના ને લગતા ઓનલાઈન દર્શન રાખવામાં આવ્યા હતા છતાં ભક્તો પોતાની ભાવનાને કાબુમાં રાખી ન શક્યા અને મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરમાં ‘નાથ’ના દર્શન માટે ઉમટયા હતા.ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી માટે આ વર્ષે મામેરામાં મહારાષ્ટ્ર પહેરવેશના પાઘડી સહિતના વાઘા બનાવવામાં આવ્યા છે

આ વર્ષે કોરોનાની સ્થિતીને લઈને મામેરામાં મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત રહેવામાં કહેવામાં આવ્યુ છે…મામેરામાં માત્ર 35 લોકો જ હાજર રહેશે…મંદિર તરફથી મામેરા માટે 35 પાસ બનાવી આપવામાં આવશે.

Related posts

આજે રવિવારની રજામાં તમારા માટે રહેશે આ નંબર લકી અને કલર રહેશે ખાસ

Ahmedabad Samay

અયોધ્‍યાના રામ મંદિરમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ધ્વજ ફરકાવ્યો, પ્રભુ શ્રી રામનો ધ્વજ આપના અમદાવાદમાં થયો તૈયાર

Ahmedabad Samay

જાણો હોળી દહન ની મહિમા અને હોળી દહન ની કથા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

આ રાશિની છોકરીઓ જોવામાં ખૂબ જ આકર્ષક હોય છે, તેઓ તમને પહેલી જ મુલાકાતમાં દિવાના બનાવી દે છે

Ahmedabad Samay

જો તમારા જીવનમાંથી સમસ્યાઓ ખતમ નથી થઈ રહી તો આજે જ અજમાવો આ ઉપાયો, ઘરમાં ચોક્કસ આવશે સુખ-સમૃદ્ધિ

Ahmedabad Samay

અમદાવાદની સુપ્રસિદ્ધ જગન્નાથ યાત્રા હશે ૧૪૯મી ઐતિહાસીક યાત્રા, જાણો ક્યારે હશે ઐતિહાસિક યાત્રા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો