March 25, 2026
ગુજરાત

આંગણવાડીના બાળકોમાં પહેરવેશનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

*સરકાર શ્રી દ્વારા દરેક આંગણવાડીના બાળકોને પહેરવેશ વિતરણ કાર્યક્રમ યોજના અંતર્ગત આજરોજ શાપર ભુમી પાર્ક આંગણવાડી ખાતે નમો સેના ઈંડિયા સંગઠનના સંસ્થાપક સંજયભાઈ ગોસ્વામી રાષ્ટ્રીય મહામંત્રી શ્રી દિલીપભાઈ મુંગળા તથા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી ભરતભાઈ ખુમાણ તથા સંચાલક સંગીતાબેન, ઉષાબેન, સંઘ્યા બેનના હસ્તે આંગણવાડીના બાળકોમાં પહેરવેશનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકાર શ્રી દ્વારા દરેક આંગણવાડીના દરેક બાળકોને 2 જોડી પહેરવેશ આપવામાં આવ્યા હતા જેના સંદર્ભમાં આજરોજ શાપર વેરાવળમાંના ભુમી પાર્ક આંગણ વાડી ખાતે નમો સેના ઈંડિયાના સંસ્થાપક સંજયભાઈ ગોસ્વામી, રાષ્ટ્રીય મહામંત્રી શ્રી દિલીપભાઈ મુંગળા, ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચના જિલ્લા મંત્રી ભરતભાઈ ખુમાણ, આંગણવાડીના સંચાલક શ્રી સંગીતાબેન ચૌહાણ, ઉષાબેન, તથા સંધ્યાબેન ઉપસ્થિત રહ્યા હતા.

તથા આ આંગણવાડીના દરેક બાળકને નાસ્તા સાથે સરકાર શ્રી દ્વારા મોકલવામાં આવેલા પહેરવેશનુ દરેક બાળકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત બાળકો ના વાલીઓ દ્વારા ભારત માતાની જય ના નારા સાથે ભારતીય જનતા પાર્ટી તથા ગુજરાત સરકાર તથા મુખ્યમંત્રી મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજીના આ કાર્યને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો

New up 01

Related posts

અનેક શહેરોમાં કર્ફ્યુનો સમય વધારી સાંજે ૪ થી સવારે ૬ સુધી કરાયો,

Ahmedabad Samay

ઢાલગરવાડ કાપડ માર્કેટમાં પટ્ટા બનાવી દુકાનની આગળ પાથરણાવાળાઓને બેસાડવાનો નિર્ણય કરાતાં દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો

Ahmedabad Samay

કોંગ્રેસ દ્વારા ધોરણ ૧૨ પછી શું કરવું તેની માહિતી અને માર્ગદર્શન આપતું પુસ્તક “કારકિર્દીનાં ઉંબરે 2025” જાહેર કર્યું

Ahmedabad Samay

૨૦૧૦ પહેલાં ઇસ્યુ થયું હોય તો લાયસન્સ રિન્યુ કરાવવા કે ડુપ્લીકેટ માટે આરટીઓ સુધી નહીં જવું પડે

Ahmedabad Samay

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ હિન્દૂ સેના દ્વારા FIR નોંધવા અરજી કરાઇ

Ahmedabad Samay

બપોરે ૩.૦૨ કલાકે PSLV-C49થી સફળતાપૂર્વક લોન્ચિંગ, ભારતીયો ને અભિનંદન, ભારતીયો માટે ગૌરવ ની વાત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો