March 25, 2026
ગુજરાત

નરોડા વિસ્તારમાં આવેલ વેકસીન કેન્દ્ર પર તમામને વેકસીન લેવા વિનંતી કરાઇ

કોરોના જેવી મહામારી સામે લડવા માટે સાવચેતી અને વેકસી એજ એક માત્ર ઉપાય છે તે માટે નરોડાના કાઉન્સિલર શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા અપીલ કરાઈ છે કે,

“ચેરમેન/સેક્રેટરીશ્રી, સોસાયટી,નરોડા વોર્ડમાં ડ્રાઇવ વેક્સિન નીચે મુજબના સેન્ટરોમાં આપવામાં આવશે.જેમાં સોસાયટીમાં વધુમાં વધુ લોકો વેક્સીનેશનનો લાભ લે અને કોરોનાથી સુરક્ષિત થાય તે અંગે ખાસ ઘટતું થવા વિનંતી છે…..આપની સેવામાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી…

1.નોબલનગર અર્બન હેલ્થ સેન્ટર, નરોડા પોલસ સ્ટેશન સામે
2. નરોડા કોમ્યુનિટી હોલ, નરોડા પોલીસ સ્ટેશન પાસે
3. નરોડા સી.એચ.સી. સેન્ટર, ભરવાડ વાસ
4. લેઉવા પટેલ સમાજ વાડી, માછલી સર્કલ પાસે.”

આ તમામ સ્થાને કોરોના ગાઇડલાઈન નો ધ્યાન રાખી લોકોએ સમયસર વેકસીન લેવા વિનંતી કરાઇ છે.

Related posts

હંસપુરા પોલીસ ચોકીમાં ૧૫૧ કલમમાં લોકપમાં ન પુરવાનો ભાવ ૨૦૦૦₹, વકીલનો વહીવટ ૨૦૦૦ જેટલો

Ahmedabad Samay

ગુરુવારથી દીપોત્‍સવી પર્વની રોનક શરૂ થઇ જશે

Ahmedabad Samay

મીઠાખળી ગામનું ત્રણ માળનું અતિ જર્જરિત મકાન ભારે વરસાદના મારથી પડી ભાંગ્યું,૪ નો બચાવ કરવામાં આવ્યું અને એકનું મૃત્યુ થયેલ છે

Ahmedabad Samay

૧ થી ૫ ધોરણના વર્ગો ઓફલાઇન શરૂ કરવામાટે ગંભીર વિચારણા હાથધરવામાં આવી

Ahmedabad Samay

સટ્ટા બજારમાં નવો ટ્રેન્ડ, હવે કોરોના કેસ પર સટ્ટો

Ahmedabad Samay

કોરોના વેક્સીન ને લઇ મહત્વની વાંચવા લાયક વાતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો