June 27, 2026
ગુજરાત

નરોડા વિસ્તારમાં આવેલ વેકસીન કેન્દ્ર પર તમામને વેકસીન લેવા વિનંતી કરાઇ

કોરોના જેવી મહામારી સામે લડવા માટે સાવચેતી અને વેકસી એજ એક માત્ર ઉપાય છે તે માટે નરોડાના કાઉન્સિલર શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા અપીલ કરાઈ છે કે,

“ચેરમેન/સેક્રેટરીશ્રી, સોસાયટી,નરોડા વોર્ડમાં ડ્રાઇવ વેક્સિન નીચે મુજબના સેન્ટરોમાં આપવામાં આવશે.જેમાં સોસાયટીમાં વધુમાં વધુ લોકો વેક્સીનેશનનો લાભ લે અને કોરોનાથી સુરક્ષિત થાય તે અંગે ખાસ ઘટતું થવા વિનંતી છે…..આપની સેવામાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી…

1.નોબલનગર અર્બન હેલ્થ સેન્ટર, નરોડા પોલસ સ્ટેશન સામે
2. નરોડા કોમ્યુનિટી હોલ, નરોડા પોલીસ સ્ટેશન પાસે
3. નરોડા સી.એચ.સી. સેન્ટર, ભરવાડ વાસ
4. લેઉવા પટેલ સમાજ વાડી, માછલી સર્કલ પાસે.”

આ તમામ સ્થાને કોરોના ગાઇડલાઈન નો ધ્યાન રાખી લોકોએ સમયસર વેકસીન લેવા વિનંતી કરાઇ છે.

Related posts

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જન ચેતના રેલી સાઈકલ ઉપર કાઢવામાં આવી

Ahmedabad Samay

૧૬ મંત્રીઓ સાથે મુખ્યમંત્રી તરીકે ફરી ભુપેન્દ્રભાઇ પટેલે શપથ લીધા,

Ahmedabad Samay

શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં ‘બેગલેસ ડે’ની શરૂઆત કરાઇ

Ahmedabad Samay

નવા નરોડામાં કન્સ્ટ્રક્શન કામના કારણે વરસાદી પાણી ભરાય છે અને રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડેછે.

Ahmedabad Samay

ભાવનગરના શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરનો સાંસ્કૃતિક કાર્યક્રમ “આનંદોત્સવ” યોજાયો . .

Ahmedabad Samay

રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ સાથે મુલાકાત બાદ મહંત દિલીપદાસજીએ સરકાર તરફી નિવેદન આપતાં આશ્ચર્ય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો