January 17, 2026
ગુજરાત

નરોડા વિસ્તારમાં આવેલ વેકસીન કેન્દ્ર પર તમામને વેકસીન લેવા વિનંતી કરાઇ

કોરોના જેવી મહામારી સામે લડવા માટે સાવચેતી અને વેકસી એજ એક માત્ર ઉપાય છે તે માટે નરોડાના કાઉન્સિલર શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા અપીલ કરાઈ છે કે,

“ચેરમેન/સેક્રેટરીશ્રી, સોસાયટી,નરોડા વોર્ડમાં ડ્રાઇવ વેક્સિન નીચે મુજબના સેન્ટરોમાં આપવામાં આવશે.જેમાં સોસાયટીમાં વધુમાં વધુ લોકો વેક્સીનેશનનો લાભ લે અને કોરોનાથી સુરક્ષિત થાય તે અંગે ખાસ ઘટતું થવા વિનંતી છે…..આપની સેવામાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી…

1.નોબલનગર અર્બન હેલ્થ સેન્ટર, નરોડા પોલસ સ્ટેશન સામે
2. નરોડા કોમ્યુનિટી હોલ, નરોડા પોલીસ સ્ટેશન પાસે
3. નરોડા સી.એચ.સી. સેન્ટર, ભરવાડ વાસ
4. લેઉવા પટેલ સમાજ વાડી, માછલી સર્કલ પાસે.”

આ તમામ સ્થાને કોરોના ગાઇડલાઈન નો ધ્યાન રાખી લોકોએ સમયસર વેકસીન લેવા વિનંતી કરાઇ છે.

Related posts

આજ રાત્રીથી સાઉદી અને યુ.કે.ની વિમાની સેવા ૩૧ ડિસેમ્બર સુધી બંધ

Ahmedabad Samay

આઇ શ્રી તુળજાભાવની સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જનજાતિ વિકાસ મંત્રી શ્રી પ્રદીપ પરમાર સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી

Ahmedabad Samay

રાજ્યમાં ઇમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઇ છે: હાઈકોર્ટનું તારણ

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય

Ahmedabad Samay

સામાજીક કાર્યકર્તા નિકુલ મારુ અને તેમની ટિમ દ્વારા મેઘાણીનગર વિસ્તારમા ગ્લુકોઝના પેકેટનુ વિતરણ કરાયુ

Ahmedabad Samay

વર્ષના અંતિમ માસમાં ચાર મોટા બદલાવ થવા જઇ રહ્યા છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો