દેશદુનિયારશિયાના ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત by Ahmedabad SamayMarch 1, 20220 Share1 રશિયાના ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું, કર્ણાટકનો નવીન શેખરપ્પા નામનો વિદ્યાર્થીનું મોત થતા ગમગીની,કિવ-ખાર્કિવ ધ્રૂજી ઊઠ્યાં,PM મોદીએ નવીનના પિતા સાથે વાત કરી,યુક્રેન મુદ્દે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે વાતચીત કરી