March 23, 2026
ગુજરાતતાજા સમાચારદેશ

કેદારનાથ : હેલિકોપ્‍ટર ક્રેશ ની મોટી દુર્ઘટના બની, દુર્ઘટનામાં ભાવનગરની ૩ યુવતીઓ સહિત ૭ ના મોત

કેદારનાથમાં એક હેલિકોપ્‍ટર ક્રેશ હોવાના કારણે મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં ૭ના મોત થયા છે. જાણવા મળી રહ્યું છે કે, કેદારનાથથી ૨ કિ.મી. દુર ગરૂડચટ્ટીમાં અનેક યાત્રિકો સવાર હતા ત્‍યારે જ આ હેલીકોપ્‍ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં પાયલટ સહિત ૭ના મોત થયા છે.

ગુપ્‍તકાશીથી કેદારનાથની ઉડાન ભરતા આ દુર્ઘટના બની છે. આશંકા વ્‍યકત કરવામાં આવી રહી છે કે ગુપ્‍તકાશીથી કેદારઘાટી તરફ આ દુર્ઘટના બની છે. રાહત અને બચાવકાર્ય ચાલુ છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ બાદ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત પર જશે.

https://youtu.be/T6nB7Z-s26E
ગાઢ ધુમ્‍મસ – શૂન્‍ય વીજીબીલીટી હોવા છતાં હેલીકોપ્‍ટર ટેક ઓફ થયું. મૃતકમાં પાઇલોટનો પણ સમાવેશ થાય છે. સવારે ૧૧.૪૦ કલાકે ઘટના બની હતી. મૃતકમાં ત્રણ ગુજરાતી ૧-૧ કર્ણાટક અને ઝારખંડના શ્રધ્‍ધાળુનો સમાવેશ થાય છે. ઘટનાની તપાસ કરવામાં આવશે.

Related posts

રશ્‍મિકા મંદાનાએ ખુબ ટુંકા ગાળામાં દુનિયાભરમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી

Ahmedabad Samay

ડ્રોન દ્વારા રસી પહોંચાડવા માટે ટ્રાયલ રન શરૂ કરનાર તેલંગણા દેશનું પ્રથમ રાજય

Ahmedabad Samay

રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ફરી બન્યા અમેરિકાના રાષ્ટ્રપતિ

Ahmedabad Samay

દિલ્હી વિસ્ફોટમાં વપરાયેલી સફેદ i20 ના માલિકની ઓળખ મોહમ્મદ સલમાન તરીકે થઈ

Ahmedabad Samay

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્ય ચૂંટણીના વિજેતાઓના નામ જાહેર કરાયા

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના અપીલ અંતર્ગત વધુ એક શાળાના ૨૦૦ વિદ્યાર્થીઓની ફી માફ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો