February 6, 2026
અપરાધગુજરાત

અમદાવાદના કૃષ્ણનગરમાં ૭ થી ૮ લોકોએ એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા

અમદાવાદમાં અસામાજિક તત્વો પોલીસને પડકાર ફેંકતા હોય તેમ સરેઆમ ગુનાઓને અંજામ આપી રહ્યાં છે. શહેરના કૃષ્ણનગર સ્થિત રામગઢ તરીકે પ્રખ્યાત વિસ્તારમાં  આવેલી વિદ્યાવિહાર સ્કૂલ નજીક જાહેર રોડ પર હત્યાના ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. 7 થી 8 લોકોએ એક યુવકની ઘાતકી હત્યા કરી હતી. હાલ પોલીસે હિતેશ તલવાર અને નીશુ શાહ નામના બે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

Related posts

ઇન્ડિયા કોલોની વોર્ડ ખાતે  ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન કરાયું

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વસ્ત્રાપુર અંધ જન મંડળ ની અંધ મહીલા ઓ સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી

Ahmedabad Samay

ઓગસ્ટ મહિનામાં અમદાવાદમાં ગત વર્ષ કરતા ઓછો વરસાદ અત્યાર સુધી 24.40 ઈંચ વરસાદ નોંધાયો

Ahmedabad Samay

સુર્યકુમારની તોફાની ઇનિંગથી ભારતે રાજકોટમાં છેલ્લી ટી-20 મેચ સાથે શ્રેણી જીતી, ૯૧ રનથી જીત મેળવી

Ahmedabad Samay

મેઘાણીનગર ખાતે આવેલ ચુવાળનગર સોસાયટી વિભાગ-૧ માં સવારે ૧૦ થી ૧૨ વાગે અભય ચેરીટેબલ ટ્રસ્ટ દવ્રારા વુંક્ષા રોપણ નો કાયકર્મ યોજાયું

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે પાટનગર ગાંધીનગરના મહેમાન બન્યા હતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો