February 10, 2025
અપરાધગુજરાત

અમદાવાદના કૃષ્ણનગરમાં ૭ થી ૮ લોકોએ એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા

અમદાવાદમાં અસામાજિક તત્વો પોલીસને પડકાર ફેંકતા હોય તેમ સરેઆમ ગુનાઓને અંજામ આપી રહ્યાં છે. શહેરના કૃષ્ણનગર સ્થિત રામગઢ તરીકે પ્રખ્યાત વિસ્તારમાં  આવેલી વિદ્યાવિહાર સ્કૂલ નજીક જાહેર રોડ પર હત્યાના ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. 7 થી 8 લોકોએ એક યુવકની ઘાતકી હત્યા કરી હતી. હાલ પોલીસે હિતેશ તલવાર અને નીશુ શાહ નામના બે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

Related posts

અમદાવાદ – રાણીપ વિસ્તારમાં એક્ટિવા અને બીઆરટીએસ વચ્ચે થયો અકસ્માત

Ahmedabad Samay

રથયાત્રા પૂર્વે સ્ટેટ મોનિટરિંગ ટીમનું ઓપરેશન,દરિયાપુર તંબુ ચોકીથી માત્ર 200 મિટર દુર ચલતા જુગારધામ પર દરોડા

Ahmedabad Samay

પંચમહાલ – પાવાગઢમાં છોલેલું શ્રીફળ લઈ જવા તેમજ વધેરવા આજથી પ્રતિબંધ

Ahmedabad Samay

ગુજરાતના રાજકરણમાં વધુ એક ઝટકો, કેસૂબાપા નું નિધન

Ahmedabad Samay

બિલ ગેટ્‍સે ગુજરાતના મહેમાન તરીકે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

Ahmedabad Samay

જુનાગઢ કાળવા ચોક વિસ્તારમાં કોમ્પ્યુટરમાં યંત્રો ના ચિત્ર પર જુગાર રમતા વિશ્વ લોકોને પકડી પાડતી પોલીસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો