રાજકોટમાં મયૂરસિંહ રાણા પર હુમલો કરવાના મામલે લોક સાહિત્યકાર દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર થયાં છે.
ખવડ સહિત વધુ 3 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ખડવ સહિતના તમામ આરોપીના બે દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. સોમવારે સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે.
રાજકોટમાં મયૂરસિંહ રાણા પર હુમલો કરવાનો મામલે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
