વટવા ખાતે નારાયણ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞની ભવ્ય કલશ યાત્રા યોજવામાં આવી હતી,
કળશ યાત્રામાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ,યુવતીઓ, બાળકી, માતાઓ અને યુવાનોએ ઉષ્માભેર ભાગ લીધો હતો, આ યાત્રા અંદાજીત પાંચ કિલી જેટલી લાંબી યાત્રા યોજવામાં આવી હતી.


