June 24, 2026
ગુજરાત

જમ્મુ કાશ્મીરમાં થયેલ આંતકી હુમલા વિરોધ વિરોધમાં બજરંગ દળ કર્ણાવતી મહાનગર દ્રારા રેલીનું આયોજન કરાયું

જમ્મુ કાશ્મીરમાં ઘાર્મિક યાત્રાઓ પર નીકળેલા શ્રદ્ધાળુઓ પર આતંકવાદી ઓ દ્રારા બસ ને ટાર્ગેટ કરી શ્રઘ્ધાળુઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું જેમા ૧૦ શ્રઘ્ધાળુઓ ને મારી નાખવામાં આવ્યા અને અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ છે.

જેના વિરોધમાં બજરંગ દળ કર્ણાવતી મહાનગર દ્રારા આજ રોજ આખા દેશભરમાં  વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ મહામહિમ શ્રી રાષ્ટ્રપતિ ના નામે પ્રશાસન ને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામા આવ્ય,સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પોલીસ કોન્સ્ટેબલે લાંચ સહિત દિવાળી બોનસની પણ ઉઘરાણી કરતા ACB ના હાથે ઝડપાયો

Ahmedabad Samay

અમદાવાદમાં ‘Sunday on Cycles’ અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદમાં પાર્સલના બહાને ફિલિપિન્સના વિદ્યાર્થીને લૂંટનારા 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા

Ahmedabad Samay

જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર ભગતસિંહની જયંતીના પ્રસંગે કોંગ્રેસમાં જોડાયા

Ahmedabad Samay

CM ભુપેન્દ્રભાઇ પટેલના હસ્થે આજ સાંજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2022નો પ્રારંભ થશે

Ahmedabad Samay

અમદાવાદ – રાણીપ વિસ્તારમાં એક્ટિવા અને બીઆરટીએસ વચ્ચે થયો અકસ્માત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો