February 5, 2026
ગુજરાતતાજા સમાચાર

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા મરાઠી સમાજનું પ્રથમ અને ઐતિહાસિક સ્નેહમિલન કાર્યક્રમ આયોજન કરાયું

ગતરોજ અમદાવાદના મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા તેમના સમાજનું પ્રથમ ઐતિહાસિક અને વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું,

સ્નેહમિલનમાં અમદાવાદ સ્થિત મરાઠી સમાજના લોક માન્ય સેવા સમિતિ(વાડેકર પંચ),માસવકર પંચના વિજય ક્લેસિકર, નૂતન પંચના મનોહર સિરસોરકર, કાંકરિયા પંચ તરફથી સુરેશ કદમ અને અન્ય પંચના સભ્યો પણ ઉપસ્થિત રહયા હતા.


સમાજના આ પ્રથમ ઐતિહાસિક કાર્યક્રમમાં સમાજના સૌ કોઈએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, સ્નેહમિલન કાર્યક્રમમાં સંગીત, ડાન્સ અને મોટિવેશનલ સ્પીચ તેમજ સંસ્કૃતિક કાર્યક્રમ પણ ઉજ્જવામાં આવ્યું હતું, વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં સારી સફળતા મળે પ્રોત્સાહન મળે તે માટે ટ્રસ્ટ દ્વારા સર્ટીફિકેટ અને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નરોડા વિધાનસભાના MLA પાયલબેન કુકરાણી, બાપુનગર વિધાનસભા વોર્ડના MLA દિનેશભાઇ કુશવાહ અને સમય ન્યૂઝના સબ એડિટર નિરજસિંહ ભદૌરિયા ઉપસ્થિત રહ્યા હતા, MLA પાયલબેન કુકરાણી અને દિનેશભાઇ કુશવાહજી એ સમાજ તમામ રીતે મદદરૂપ થવા માટે તેમના વિકાસમાં સહભાગી થશે અને બનતી મદદ કરવા આશ્વાસન આપ્યું હતું.

Related posts

૨૦૨૪ તરફ ન જુઓ, ૨૦૪૭ તરફ જોઈને કામ કરો:પી.એમ મોદી

Ahmedabad Samay

રાજ શેખાવતના શરતી જામીન મંજુર, ઘર વાપસી કરશે રાજ શેખાવત

Ahmedabad Samay

હવે સરકાર ગ્રામ ઉજાલા અંતર્ગત માત્ર ૧૦રૂ.માં બલ્બ આપશે

Ahmedabad Samay

અમદાવાદ: શાહીબાગમાં આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાની રાજપૂત સમાજના યુવકો દ્વારા સફાઈ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

Ahmedabad Samay

મોદી સરકારની ૩.૦ કેબિનેટમાં અન્ય પક્ષોમાંથી પાર્ટીમાં આવેલા નેતાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું

Ahmedabad Samay

AIMIM પાર્ટીના ઓવૈસીનો અમદાવાદમાં ભવ્ય સ્વાગત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો