May 8, 2026
ગુજરાતતાજા સમાચાર

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા મરાઠી સમાજનું પ્રથમ અને ઐતિહાસિક સ્નેહમિલન કાર્યક્રમ આયોજન કરાયું

ગતરોજ અમદાવાદના મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા તેમના સમાજનું પ્રથમ ઐતિહાસિક અને વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું,

સ્નેહમિલનમાં અમદાવાદ સ્થિત મરાઠી સમાજના લોક માન્ય સેવા સમિતિ(વાડેકર પંચ),માસવકર પંચના વિજય ક્લેસિકર, નૂતન પંચના મનોહર સિરસોરકર, કાંકરિયા પંચ તરફથી સુરેશ કદમ અને અન્ય પંચના સભ્યો પણ ઉપસ્થિત રહયા હતા.


સમાજના આ પ્રથમ ઐતિહાસિક કાર્યક્રમમાં સમાજના સૌ કોઈએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, સ્નેહમિલન કાર્યક્રમમાં સંગીત, ડાન્સ અને મોટિવેશનલ સ્પીચ તેમજ સંસ્કૃતિક કાર્યક્રમ પણ ઉજ્જવામાં આવ્યું હતું, વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં સારી સફળતા મળે પ્રોત્સાહન મળે તે માટે ટ્રસ્ટ દ્વારા સર્ટીફિકેટ અને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નરોડા વિધાનસભાના MLA પાયલબેન કુકરાણી, બાપુનગર વિધાનસભા વોર્ડના MLA દિનેશભાઇ કુશવાહ અને સમય ન્યૂઝના સબ એડિટર નિરજસિંહ ભદૌરિયા ઉપસ્થિત રહ્યા હતા, MLA પાયલબેન કુકરાણી અને દિનેશભાઇ કુશવાહજી એ સમાજ તમામ રીતે મદદરૂપ થવા માટે તેમના વિકાસમાં સહભાગી થશે અને બનતી મદદ કરવા આશ્વાસન આપ્યું હતું.

Related posts

ડિમોલીશનની કામગીરીમાં સંબંધિતો દ્વારા અનેક બિલ્ડીંગો ધરાશાયી થયાં હોવાનું તેમજ આડેધડ રીતે તોડફોડ કરાઈ રહ્યાના આક્ષેપ સાથે કરાયેલી ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટિશન

admin

નારોલ પોલીસે 14 વર્ષીય સગીરા સાથે બળાત્કાર કરનાર અને તેની મદદ કરનાર ભાઈ સહીત બે સગા ભાઈઓની પોલીસે ઘરપક્ડ કરી

Ahmedabad Samay

LIC ના IPO એ લોકોને નિરાશ કર્યા

Ahmedabad Samay

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ કેસને લઈ મોટા સમાચાર, અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર્સ સહિત 4ની ધરપકડ

Ahmedabad Samay

ઇન્દ્રપુરીવોર્ડમાં આમ આદમી પાર્ટીની બબીતા જૈન દ્વારા જન સમ્પર્ક પુર જોશમાં

Ahmedabad Samay

સરકારી આદેશનો નરોડા વિસ્તારમાં લીલાલેર ઉડ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો