June 24, 2026
ગુજરાતતાજા સમાચાર

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા મરાઠી સમાજનું પ્રથમ અને ઐતિહાસિક સ્નેહમિલન કાર્યક્રમ આયોજન કરાયું

ગતરોજ અમદાવાદના મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા તેમના સમાજનું પ્રથમ ઐતિહાસિક અને વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું,

સ્નેહમિલનમાં અમદાવાદ સ્થિત મરાઠી સમાજના લોક માન્ય સેવા સમિતિ(વાડેકર પંચ),માસવકર પંચના વિજય ક્લેસિકર, નૂતન પંચના મનોહર સિરસોરકર, કાંકરિયા પંચ તરફથી સુરેશ કદમ અને અન્ય પંચના સભ્યો પણ ઉપસ્થિત રહયા હતા.


સમાજના આ પ્રથમ ઐતિહાસિક કાર્યક્રમમાં સમાજના સૌ કોઈએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, સ્નેહમિલન કાર્યક્રમમાં સંગીત, ડાન્સ અને મોટિવેશનલ સ્પીચ તેમજ સંસ્કૃતિક કાર્યક્રમ પણ ઉજ્જવામાં આવ્યું હતું, વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં સારી સફળતા મળે પ્રોત્સાહન મળે તે માટે ટ્રસ્ટ દ્વારા સર્ટીફિકેટ અને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નરોડા વિધાનસભાના MLA પાયલબેન કુકરાણી, બાપુનગર વિધાનસભા વોર્ડના MLA દિનેશભાઇ કુશવાહ અને સમય ન્યૂઝના સબ એડિટર નિરજસિંહ ભદૌરિયા ઉપસ્થિત રહ્યા હતા, MLA પાયલબેન કુકરાણી અને દિનેશભાઇ કુશવાહજી એ સમાજ તમામ રીતે મદદરૂપ થવા માટે તેમના વિકાસમાં સહભાગી થશે અને બનતી મદદ કરવા આશ્વાસન આપ્યું હતું.

Related posts

અરબી સમુદ્રમાંથી ઉછળેલા ચક્રવાત બિપરજોયએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તબાહી મચાવી,વીજળી થઇ ગુલ

Ahmedabad Samay

કાલે છે અજા એકાદશી,જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા અજા એકાદશીના દિવસે કઇ વાતોનું ધ્યાન રાખવું અને શું થશે લાભ.

Ahmedabad Samay

સર્જરી બાદ CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ આવ્યા ભાનમાં, મુંબઈ હિન્દુજા હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર

Ahmedabad Samay

વણઝારા હેલ્પ ગ્રૂપ દ્વારા થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે રક્તદાન કરાયું

Ahmedabad Samay

વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આવનજાવન કરવા માટે ગુજરાત એસટીનો (GSTC)નો ફ્રી પાસ આપવામાં આવશે.

Ahmedabad Samay

આ વર્ષે ૯મી મેથી ૧૨ જૂન સુધી ૩૫ દિવસનું રહેશે ઉનાળુ વેકેશન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો