આગામી યોજવાના ધોરણ 10 અને બોર્ડની પરીક્ષા અંગે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગ અને ભારત વિકાસ પરિષદ ના સંયુક્ત ઉપક્રમે શામળદાસ ખાતે વિદ્યાર્થીઓ ચિંતામુક્ત રહી અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે તે માટે જ્ઞાન યજ્ઞનું કાર્યક્રમ યોજાયો તો આ કાર્યક્રમમાં ધારાસભ્ય કોરડીયા પ્રદીપભાઈ ખીમાણી રામભાઈ વાળા નિલેશભાઈ ધુલેશિયા સહિતના લોકો પ્રસિદ્ધ રહ્યા હતા જેમાં ડોક્ટર જીતુભાઈ કુમાર માર્ગદર્શક આપતા કહ્યું હતું કે પરીક્ષા એ માત્ર એક વર્ષ દરમિયાન તમે અભ્યાસ કર્યો છે તેનું મૂલ્યાંકન છે તેની ચિંતા કરવાની ડર રાખવાની જરૂર નથી અનેક સામાન્ય પરિવારમાંથી આવતા અને મહંત વ્યક્તિત્વ થાય તેવા લોકો ઉદાહરણ આપીને વિદ્યાર્થીઓએ વાલીઓને કહ્યું હતું કે પરીક્ષાની ચિંતા મહોત્સવ તરીકે નહીં પરંતુ જ્ઞાન ઉત્સવ તરીકે ઉજવવાનું અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય શિક્ષણ એક મહાસંગ અને ભારત વિકાસ પરિષદ દ્વારા સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ દ્વારા સેમિનારનો લાભ લીધો હતો આગામી દિવસોમાં આવનાર બોર્ડની પરીક્ષા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું
