March 23, 2026
ગુજરાત

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનો ડર દૂર કરવામાં આત્મવિશ્વાસ આપવા ફ્રી સેમીનાર યોજાયો

આગામી યોજવાના ધોરણ 10 અને બોર્ડની પરીક્ષા અંગે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગ અને ભારત વિકાસ પરિષદ ના સંયુક્ત ઉપક્રમે શામળદાસ ખાતે વિદ્યાર્થીઓ ચિંતામુક્ત રહી અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે તે માટે જ્ઞાન યજ્ઞનું કાર્યક્રમ યોજાયો તો આ કાર્યક્રમમાં ધારાસભ્ય કોરડીયા પ્રદીપભાઈ ખીમાણી રામભાઈ વાળા નિલેશભાઈ ધુલેશિયા સહિતના લોકો પ્રસિદ્ધ રહ્યા હતા જેમાં ડોક્ટર જીતુભાઈ કુમાર માર્ગદર્શક આપતા કહ્યું હતું કે પરીક્ષા એ માત્ર એક વર્ષ દરમિયાન તમે અભ્યાસ કર્યો છે તેનું મૂલ્યાંકન છે તેની ચિંતા કરવાની ડર રાખવાની જરૂર નથી અનેક સામાન્ય પરિવારમાંથી આવતા અને મહંત વ્યક્તિત્વ થાય તેવા લોકો ઉદાહરણ આપીને વિદ્યાર્થીઓએ વાલીઓને કહ્યું હતું કે પરીક્ષાની ચિંતા મહોત્સવ તરીકે નહીં પરંતુ જ્ઞાન ઉત્સવ તરીકે ઉજવવાનું અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય શિક્ષણ એક મહાસંગ અને ભારત વિકાસ પરિષદ દ્વારા સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ દ્વારા સેમિનારનો લાભ લીધો હતો આગામી દિવસોમાં આવનાર બોર્ડની પરીક્ષા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું

Related posts

નવા શૈક્ષણિક સત્ર પ્રમાણે છ વર્ષમાં એક દિવસ પણ ખૂટતો હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહિ આપવામાં આવે

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા મકરસંક્રાંતિના પવિત્ર અવસર પર પોતાના ઘરના ધાબા ઉપર સાંજે સાત વાગે હનુમાન ચાલીસા વગાડવા જનતાને અપીલ કરાઇ

Ahmedabad Samay

સ્કૂલની બેદરકારી આવી સામે,ઠક્કર બાપાનગર વિસ્તારમાં આવેલી રઘુવીર સ્કૂલનો ગુમ થયેલો વિદ્યાર્થી ગઈકાલે મોડી રાત્રે એક વાગે કાલુપુર રેલવે સ્ટેશન ઉપરથી મળી આવ્યો.

Ahmedabad Samay

૨૩ નવેમ્બરે સ્કૂલ શરૂ કરવા રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર

Ahmedabad Samay

નવા નરોડાના બ્રહ્મકુમારી સેન્ટર પર બ્રહ્માબાબા ની પુણ્યતિથિ ફૂલોથી સજાવી ઉજવાઈ

Ahmedabad Samay

ઇન્ડિયન રેલ્વેમાં આવી મોટી ભરતી, ૦૮ અને ૧૦ પાસ પર આવી ભરતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો