February 6, 2026
ગુજરાત

સંત કબીર સેન્ટર પરથી કોરોનાને માત આપી દર્દી સાજો થતા ફુલહારથી સન્માન કરી ઘરે રવાના કર્યા

ઉત્તર ભારત વિકાસ પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ સિંહ કુશવાહ જી, સરસપુર – રખિયાલ વોર્ડ નાં મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી દિનેશ સિંહ કુશવાહ જી દ્વારા શરૂ કરવા મા આવેલ સંત કબીર હોસ્પિટલ ( કોવિડ કેર સેન્ટર) માં   કોરોના વોરિયર્સ સ્વસ્થ અને તંદુરસ્ત થઈ કોરોના સામે ની જંગ જીતી જતાં કોરોના વોરિયર્સ નું શ્રી દિનેશ સિંહ કુશવાહ જી દ્વારા ફૂલહાર કરી અને પુષ્પ વર્ષા કરી

                         કોરોના વોરિયર્સ નું જીવન સ્વસ્થ અને નીરોગી રહે તેવા આર્શીવાદ સાથે તેમને સંત કબીર હોસ્પિટલ માં થી રજા આપવા મા આવી. અને વધુમાં જણાવ્યું હતું કે પ્રભુ દરેક કોરોના વોરિયર્સ ને અને કોરોના ની સારવાર કરતા ડોક્ટર્સ ને તમામ મેડિકલ સ્ટાફ ને સેવાભાવી કાર્યકર્તાઓને સ્વસ્થ અને નીરોગી રાખે એજ પ્રાર્થના છે.

Related posts

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને લઈને મોટા સમાચાર. શાળાનો વહીવટ સરકાર હસ્તક લેવાયો

Ahmedabad Samay

સ્વદેશી કોવિડ વેક્સિન ટ્રાયલ માટે ગુજરાતની સોલા સિવિલ હોસ્પિટલમાં આવી

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતા CISF સબ ઇન્સપેક્ટરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

Ahmedabad Samay

અમરવેલી અમરેલીના આંગણે શ્રી કે.કે.પારેખ અને મહેતા આર.પી.વિદ્યાલય ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૨-૨૩નો રંગારંગ શુભારંભ

Ahmedabad Samay

હવે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કોરોના કહેર, નવા ૧૨ વિસ્તાર કન્ટેન્મેન્ટ માં ઉમેરાયા

Ahmedabad Samay

શું તમે ધો.૦૮ પાસ છો, તો હવે તમે પણ ખોલી શકો છો પોતાની પોસ્ટ ઓફિસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો