June 22, 2026
ગુજરાત

અમદાવાદ – હાટકેશ્વર બ્રિજ મામલે, 4 આરોપીઓની આગોતરા જામીન અરજી પર આજે ચુકાદો

કોર્ટ દ્વારા હાટકેશ્વર બ્રિજ મામલે જામીન અરજી આજે સોમવારે ચૂકાદો આવશે. અગાઉ ડીરેક્ટરોની જામીન અરજી મામલે ચુકાદો મોકૂફ રખાયો હતો ત્યારે આજે સેશન્સ કોર્ટમાં ચુકાદો આવશે. કેસના તપાસ અધિકારીઓ કોર્ટમાં રજૂઆત કરી હતી. કેસની ગંભીરતાને જોતા જામીન ન આપવા રજૂઆત કરવામાં આવી હતી. બન્ને પક્ષની દલીલો પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે આ મામલે ચુકાદો આવશે.

અમદાવાદ – વિવાદ હાટકેશ્વર બ્રિજનો મુદ્દો
4 આરોપીઓની આગોતરા જામીન અરજી પર આજે ચુકાદો
સેશન્સ કોર્ટમાં પૂર્ણ થઈ ચૂકી છે બંને પક્ષોની દલીલ
ગંભીર ગુનો હોવાથી સરકારે આરોપીઓની અરજીનો કર્યો છે વિરોધ
આઈપીસીની વધુ એક કલમ ઉમેરવાનો પણ આપ્યો હતો રીપોર્ટ
સિમેન્ટ અને તમામ મટિરીયલ ખરાબ ગુણવત્તાનું વાપર્યું હોવાની રજૂઆત
ધરપકડથી બચવા 4 આરોપીઓએ કરી છે આગોતરા જામીન અરજી

ભ્રષ્ટાચારા સામે આવતા કોર્પોરેશન તરફથી 9 લોકો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે આગોતર જામીન માટે આજે ચૂકાદો આપવામાં આવશે. અમદાવાદ હાટકેશ્વર બ્રિજના નબળા બાંધકામનાવિવાદમાં સંડોવાયેલા અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડના માલિક ચાર ડિરેક્ટરોની જામીન અરજી પર સેશન્સ કોર્ટ દ્વારા ચૂકાદો સંભળાવવામાં આવશે.

ભ્રષ્ટાચારા સામે આવતા કોર્પોરેશન તરફથી 9 લોકો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે આગોતર જામીન માટે આજે ચૂકાદો આપવામાં આવશે. અમદાવાદ હાટકેશ્વર બ્રિજના નબળા બાંધકામનાવિવાદમાં સંડોવાયેલા અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડના માલિક ચાર ડિરેક્ટરોની જામીન અરજી પર સેશન્સ કોર્ટ દ્વારા ચૂકાદો સંભળાવવામાં આવશે.

Related posts

અમદાવાદ ની પોલીસ લાઈનમાં વસતા બાળકોમાં સકારાત્મકતા માટે કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

ટેલીવિઝનના  માધ્યમથી  દુરદર્શન કેન્દ્ર ડી.ડી. ગિરનાર ચેનલથી ઓનલાઇન અભ્યાસ પ્રસારિત કરવાનું આયોજન

Ahmedabad Samay

Dy.CM નીતિન પટેલના હિન્દુત્વ વાળા નિવેદન પર અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેનાએ સમર્થન કર્યું, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જાહેર

Ahmedabad Samay

અમદાવાદ શહેરના હોમગાર્ડના કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત અને અશોક પટેલે કોરોના થી બચવા માટે આપી સૂચનો

Ahmedabad Samay

અમદાવાદમાં લોકસભા ચુંટણી પહેલા પોલીસે પરવાના વાળા હથિયાર જમા કરી પેરામિલિટરી સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું

Ahmedabad Samay

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નાં ૭૧ માં જન્મદિવસ નાં અવસરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો