March 12, 2026
ગુજરાત

મણિનગર રેલ્વે સ્ટેશન બહાર છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલ વરસાદી પાણી થી હાલાકી ભોગવવા નો વારો આવ્યો

મણિનગર રેલ્વે સ્ટેશન બહાર નીકળતા ની સાથે AMC ની કામગીરી ઉપર મુસાફરો અને જાહેર જનતા ઉઠાવે છે સવાલ.તેમની કામગીરી ઉપર સવાલો ઉભા થવા લાગ્યા છે,

મણીનગર રેલ્વે સ્ટેશન થી રોજે આવતા અને જતા હજારો મુસાફરો રેલ્વે સ્ટેશન ની બહાર છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલ વરસાદી પાણી થી હાલાકી ભોગવવા નો વારો આવ્યો છે,

મણીનગર રેલ્વે સ્ટેશન બહાર ભરાયેલ વરસાદી પાણી નો નિકાલ નહીં થતો હોવાથી મુસાફરો સહિત અનેક રીક્ષા ચાલકો પણ હાલાકી ભોગવી બીમારી નો ભોગ બને એવી સંપૂર્ણ સંભાવનાઓ છે

Related posts

કાલે ગુજરાત રાબેતા મુજબ જ ચાલશે, ગુજરાતમાં ભારત બંધની અસર નહિ દેખાય: વિજય રૂપાણી

Ahmedabad Samay

આત્મનિર્ભર ગુજરાત યોજનાના ફોર્મ બેન્ક માંથી નિઃશુલ્ક મળશે, કોઈ પ્રકારની સિક્યોરિટી ની જરૂરી નહિ.

Ahmedabad Samay

સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા “ફ્રી મા આયુષ્માન કાર્ડ ” બનાવવા માટે કેમ્પનુ આયોજન કરવા માં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પર જન્મ જ્યંતી નિમિત્તે ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

મતદારયાદીમાં બે જગ્‍યાએ નામ રાખવું તે ૧ વર્ષ સુધીની કેદને પાત્ર છે,sir ફોર્મ વિગત નહિ ખબર હોય તોપણ સહી કરી જમા કરી શકાશે ફોર્મ

Ahmedabad Samay

ભાજપ સત્તાનો દૂર ઉપયોગ કરીને મધ્યસ્થ કાર્યલય બંધ કરવાનું પ્રયાસ કરી રહી છે: વિક્રમસિંહ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો