January 19, 2025
ગુજરાત

મણિનગર રેલ્વે સ્ટેશન બહાર છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલ વરસાદી પાણી થી હાલાકી ભોગવવા નો વારો આવ્યો

મણિનગર રેલ્વે સ્ટેશન બહાર નીકળતા ની સાથે AMC ની કામગીરી ઉપર મુસાફરો અને જાહેર જનતા ઉઠાવે છે સવાલ.તેમની કામગીરી ઉપર સવાલો ઉભા થવા લાગ્યા છે,

મણીનગર રેલ્વે સ્ટેશન થી રોજે આવતા અને જતા હજારો મુસાફરો રેલ્વે સ્ટેશન ની બહાર છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલ વરસાદી પાણી થી હાલાકી ભોગવવા નો વારો આવ્યો છે,

મણીનગર રેલ્વે સ્ટેશન બહાર ભરાયેલ વરસાદી પાણી નો નિકાલ નહીં થતો હોવાથી મુસાફરો સહિત અનેક રીક્ષા ચાલકો પણ હાલાકી ભોગવી બીમારી નો ભોગ બને એવી સંપૂર્ણ સંભાવનાઓ છે

Related posts

અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજ્ય કક્ષાના લલિતકલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારંભ અને પ્રદર્શનનું આયોજન

Ahmedabad Samay

મેઘાણીનગરમાં આવેલ ભગવતી સ્કૂલમાં થઇ જરૂરી દસ્તાવેજની ચોરી

Ahmedabad Samay

કેન્દ્ર સરકાર ના વિવિધ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન માં ખેડૂતો સાથે ભાજપ ના આગેવાનો દ્વારા છેતરપિંડી કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા ની રજુઆત

Ahmedabad Samay

રાજધાની એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાંથી રૂ.1.45 કરોડની નકલી ઇન્ડિયન કરન્સી સાથે રાજસ્થાની યુવકને ઝડપાયો

Ahmedabad Samay

કુબેરનગર બાંગ્લા થી રામેશ્વર ચાર રસ્તા તરફ નવા રોડના કામનું કુબેરનગર વોર્ડના મહામંત્રી શ્રી રાજેશ દરડા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

કોર્પોરેશનની સ્કૂલના વિદ્યાર્થીઓએ હેલિકોપ્ટરમાં બેસીને હેરીટેજ સિટી અમદાવાદનો નજારો માણ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો