June 24, 2026
ગુજરાત

મણિનગર રેલ્વે સ્ટેશન બહાર છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલ વરસાદી પાણી થી હાલાકી ભોગવવા નો વારો આવ્યો

મણિનગર રેલ્વે સ્ટેશન બહાર નીકળતા ની સાથે AMC ની કામગીરી ઉપર મુસાફરો અને જાહેર જનતા ઉઠાવે છે સવાલ.તેમની કામગીરી ઉપર સવાલો ઉભા થવા લાગ્યા છે,

મણીનગર રેલ્વે સ્ટેશન થી રોજે આવતા અને જતા હજારો મુસાફરો રેલ્વે સ્ટેશન ની બહાર છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલ વરસાદી પાણી થી હાલાકી ભોગવવા નો વારો આવ્યો છે,

મણીનગર રેલ્વે સ્ટેશન બહાર ભરાયેલ વરસાદી પાણી નો નિકાલ નહીં થતો હોવાથી મુસાફરો સહિત અનેક રીક્ષા ચાલકો પણ હાલાકી ભોગવી બીમારી નો ભોગ બને એવી સંપૂર્ણ સંભાવનાઓ છે

Related posts

પત્ની વિરુદ્ધ ૧૦ અરજી કર્યા બાદ પોલીસે પતિની ફરીયાદ લીધી

Ahmedabad Samay

અંબાજી અને આસપાસના પંથકમાં અચાનક વાતાવરણ પલટાતા ઠંડા પવન સાથે કમોસમી વરસાદ

Ahmedabad Samay

L.G. ગ્રાઉન્ડ ભાડે આપતાં મણીનગર ના યુવાનો એ વિરોધ નોંધાવ્યો,મેયર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યુ.

Ahmedabad Samay

પોલીસ ભરતી બોર્ડે ૧૩,૫૯૧ ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું

Ahmedabad Samay

સરકાર ૧૮ જેટલા આંદોલનના ચક્રવ્‍યૂહમાં ઘેરાયેલી જોવા મળી રહી છે.

Ahmedabad Samay

વડોદરાના લવ જેહાદમાં થયો નવો ખુલાસો, નિકહના દિવસ એટલે તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસની વરસીનો દિવસ હતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો