December 12, 2025
ગુજરાત

મણિનગર રેલ્વે સ્ટેશન બહાર છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલ વરસાદી પાણી થી હાલાકી ભોગવવા નો વારો આવ્યો

મણિનગર રેલ્વે સ્ટેશન બહાર નીકળતા ની સાથે AMC ની કામગીરી ઉપર મુસાફરો અને જાહેર જનતા ઉઠાવે છે સવાલ.તેમની કામગીરી ઉપર સવાલો ઉભા થવા લાગ્યા છે,

મણીનગર રેલ્વે સ્ટેશન થી રોજે આવતા અને જતા હજારો મુસાફરો રેલ્વે સ્ટેશન ની બહાર છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલ વરસાદી પાણી થી હાલાકી ભોગવવા નો વારો આવ્યો છે,

મણીનગર રેલ્વે સ્ટેશન બહાર ભરાયેલ વરસાદી પાણી નો નિકાલ નહીં થતો હોવાથી મુસાફરો સહિત અનેક રીક્ષા ચાલકો પણ હાલાકી ભોગવી બીમારી નો ભોગ બને એવી સંપૂર્ણ સંભાવનાઓ છે

Related posts

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષના પ્રથમ દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં દર્શન -પૂજન કર્યા.

Ahmedabad Samay

નિતિન પટેલ:ગુજરાતમાં લોકડાઉનમાં વધારો નહિ થાય

Ahmedabad Samay

IMA આંશિક લોકડાઉન ૩૧ મે સુધી લંબાવવા અપીલ

Ahmedabad Samay

સુર્યકુમારની તોફાની ઇનિંગથી ભારતે રાજકોટમાં છેલ્લી ટી-20 મેચ સાથે શ્રેણી જીતી, ૯૧ રનથી જીત મેળવી

Ahmedabad Samay

મહારાષ્ટ્ર ભવન સેક્ટર-૨૧ ગાંધીનગર ખાતે ગાંધીનગર મહાનગર કોર્પોરેશનની ચુંટણી અંગે અગત્યની બેઠક યોજાઈ

Ahmedabad Samay

કાલથી સમગ્ર ગુજરાત રાજયમાં ધો.૧૦-૧૨ ની પરીક્ષાનો પ્રારંભ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો