May 9, 2026
દેશ

“અવકાશયાન પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું

ઈસરોએ દ્વારા માહિતી આપતા ઉણાવ્યું છે કે  “અવકાશયાન પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું છે અને પૃથ્વીથી 9.2 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે. હવે તે સૂર્ય-પૃથ્વી લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) તરફ આગળ વધી રહ્યું છે

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એક પછી એક સફળતાના ઝંડા લગાવી રહ્યું છે. આદિત્ય-L1 મિશનને લઈને ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. ઈન્ડિયન સ્પેસ એજન્સીએ કહ્યું છે કે આદિત્ય-L1 પૃથ્વીથી 9.2 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે. તેણે પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રને સફળતાપૂર્વક ટાળીને આ અંતર કાપ્યું છે. તે હવે સન-અર્થ લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) તરફ આગળ વધી રહ્યું છે.

Related posts

ઉત્તરપ્રદેશ ખાતે યમુના નદીમાં પાણીના સ્તરનો ભયજનક વધારો,અસરગ્રસ્તોને રાહત કીટ આપવામાં આવી

Ahmedabad Samay

કોમેડિયન ભારતીસિંહ અને પતિ હર્ષ ની NCB એ કરી ધરપકડ

Ahmedabad Samay

કોરોના કહેર યથાવત

Ahmedabad Samay

બાલિકા વધુની દાદીસા સુરેખા સીકરીનું હાર્ટ એટેકથી મોત

Ahmedabad Samay

દેશના૧૩ રાજ્ય પૂરતું જ રહેશે લોકડાઉન ૫.૦

Ahmedabad Samay

હવાઈ સેવા સોમવારથી શરૂ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો