June 24, 2026
રાજકારણ

અમિતશાહ એનડીએ મોરચાના સાથી પક્ષોના સતત સંપર્કમાં

કેન્દ્રીય ગૃહ મંત્રી એનડીએ મોરચાના સાથી પક્ષોના સતત સંપર્કમાં, લોકસભા ચૂંટણીમાં ભાજપને ધાર્યી બેઠક મળી નથી ત્‍યારે ગૃહમંત્રી અમિતભાઈ શાહ છેલ્લા અહેવાલ મુજબ એનડીએના સાથી પક્ષોનો એક પછી એક સંપર્ક કરી રહ્યા છે.

સરકાર રચવા માટે ૨૭૨ બેઠકો હોવી જરૂરી છે. ત્‍યારે ભાજપ ૨૪૦ આસપાસ બેઠકો ઉપર જીત મેળવી રહ્યુ છે. આ સંજોગોમાં એનડીએ મોરચાના સાથી પક્ષો ફસકી ન જાય તે માટે સતત મીટીંગોનો દોર ચાલુ છે. આ બધા વચ્‍ચે અમિતભાઈ શાહ ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાના નિવાસસ્‍થાને પહોંચ્‍યા છે. છેલ્લા અહેવાલ મુજબ એનડીએ મોરચાને ૨૯૫ અને ઈન્‍ડિયા ગઠબંધનને ૨૩૧ બેઠકો મળી છે.

Related posts

રાહુલ ગાંધીને લોકસભા સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્‍યા બાદ શુક્રવારે સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી

Ahmedabad Samay

BJP સંગઠનાત્મક માળખાને વેગ આપવા માટે વિવિધ પ્રદેશ મોરચાઓના પ્રભારીઓની મહત્વની નિમણૂંક કરવામાં આવી

Ahmedabad Samay

દિનેશ શર્માના રાજીનામાં પાછળના કારણો પરથી પડદો ઊંચકાયો

Ahmedabad Samay

મુખ્યમંત્રી નિવાસસ્થાને ગુજરાત ભાજપની કોર ગ્રુપની આજે બેઠક, લોકસભાની રણનિતી થઈ રહી છે નક્કી

Ahmedabad Samay

અમદાવાદ – ગુજરાત યુનિવર્સિટીના અરવિંદ કેજરીવાલના માનહાની કેસ મામલે કોર્ટમાં થઈ સુનાવણી

Ahmedabad Samay

જન સંધર્ષ વિરાટ પાર્ટી દ્વારા રેખા પાંડેની પસંદગી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો