અમદાવાદના રામોલ વિસ્તારના હાથીજનમાં જન સંધર્ષ વિકાસ પાર્ટી દ્વારા રેખા પાંડે ને ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે.
રેખા પાંડે એ જણાવ્યું છે કે હાથીજન વિસ્તારમાં સરકાર દ્વારા જનતા માટે કાર્ય કરવામાં આવ્યા છે ના દાવા કરવામાં આવે છે પરંતુ કાર્ય કરવામાં આવતું નથી જો અમારી પાર્ટી આવશે તો જનતાના તમામ કાર્ય કરવામાં આવશે તેમની સમસ્યાઓ નું નિવારણ તાત્કાલિક ધોરણે કરવામાં
આવશે
