March 23, 2026
ગુજરાતરાજકારણ

પુનમચંદ વણઝારાને ભારે માત્રામાં સમર્થન, ફુલહારથી કરાયું સ્વાગત

વોર્ડ ૧૫ અસારવામાં અપક્ષ ઉમેદવાર શ્રી પુનમચંદ વણઝારાને જનતાનો ભારે માત્રામાં સમર્થન મળી રહ્યો છે, શુક્રવારે પુનમચંદ વણઝારાની જન સંપર્ક રેલી દરમ્યાન નિલકંઠ મહાદેવ ની ચાલી માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો, જન સંપર્ક દરમિયાન લોકોએ તેમનો ફુલહાર થી સ્વાગત કર્યું હતું

 

 

 

Related posts

AHPના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ બેઠકમાં જણાવ્યું કે, આગામી સમયમાં હિંદુ લઘુમતીમાં મૂકાઈ જશે

Ahmedabad Samay

અમદાવાદ: આગામી 5 દિવસમાં અહીં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

Ahmedabad Samay

ચાંદખેડા પોલીસ સ્ટેશન તેમજ સોલા અને સાબરમતી પોલીસ સ્ટેશનના અમુક વિસ્તારો ગાંધીનગર પોલીસ કમિશનરના તાબા હેઠળ

Ahmedabad Samay

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષ પર વ્યાજ માફીની યોજના બહાર પાડી

Ahmedabad Samay

સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. સંત સરોવરના 5 દરવાજા ખોલવામાં આવ્યા

Ahmedabad Samay

પાર્ટી સંગઠનથી માહિતગાર ગોપાલ ઇટાલિયાની નગરપાલિકા, ગ્રામ પંચાયતની ચૂંટણી માટે માટે ગુજરાતમાં વાપસી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો