વોર્ડ ૧૫ અસારવામાં અપક્ષ ઉમેદવાર શ્રી પુનમચંદ વણઝારાને જનતાનો ભારે માત્રામાં સમર્થન મળી રહ્યો છે, શુક્રવારે પુનમચંદ વણઝારાની જન સંપર્ક રેલી દરમ્યાન નિલકંઠ મહાદેવ ની ચાલી માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો, જન સંપર્ક દરમિયાન લોકોએ તેમનો ફુલહાર થી સ્વાગત કર્યું હતું

