February 13, 2026
તાજા સમાચારરાજકારણ

નરેન્દ્રભાઇ મોદીએ ત્રીજીવાર પીએમ પદના શપથ લીધા

નરેન્દ્રભાઈ મોદીએ પીએમ પદના શપથ લીધા છે. તેમની સાથે ઘણા કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓ પણ શપથ લેશે.

આ દી રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા હતા

શપથ સમારોહ પહેલા રાજીવ ચંદ્રશેખરની પોસ્ટ સામે આવી છે. ચંદ્રશેખરે કહ્યું કે હું સ્પષ્ટતા કરું છું કે મારી રાજકીય કારકિર્દી કાર્યકર તરીકે ચાલુ છે, મંત્રી તરીકેની મારી કારકિર્દી 18 વર્ષ પછી સમાપ્ત થઈ ગઈ છે.

અભિનેતા શાહરૂખ ખાન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત અંબાણી સાથે રાષ્ટ્રપતિ ભવનમાં મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.

ભાજપના નેતા નીતિન ગડકરી અને કિરેન રિજિજુ શપથ ગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં પહોંચ્યા છે.

મોદી પીએમ પદના શપથ લીધા બાદ રાજનાથ મંત્રી પદના શપથ લેશે. ત્યાર બાદ અમિત શાહ અને ગડકરી શપથ લેશે. જેપી નડ્ડા ચોથા નંબરે શપથ લેશે અને પછી પાંચમા નંબરે શિવરાજ.સિંહ

Related posts

ટામેટા બાદ હવે આદુના ભાવમાં વધારો થશે, આદુ વગરની ચા પીવાનો વારો આવ્યો

Ahmedabad Samay

હાલમાં સામાન્‍ય લોકોની EMIમાં કોઈ ફેરફાર થશે નહીં

Ahmedabad Samay

દિવાળીમાં સરકાર દ્વારા આપવામાં આવશે GST બોનસ, ૭૦ – ૮૦ % વસ્તુઓ થશે સસ્તી, મધ્યમવર્ગીય માટે ખુશીના સમાચાર

Ahmedabad Samay

બોલીવુડ ઉપર આવ વખતે મરાઠી ફિલ્‍મોનો ખતરો.

Ahmedabad Samay

બિહારનીમાં એનડીએ એ સંપૂર્ણ બહુમતી સાથે મેળવી જીત, ૧૨૨ થી વધારે સીટ મેળવી

Ahmedabad Samay

વિશ્વ સ્ટ્રોક દિવસ પર વિશેષ માહિતી. સ્ટ્રોકની સમયસર સારવાર લકવો કે અપંગતાથી બચાવી શકે છે : ડો. અપરા કોઠિયાલા (ન્યુરોલોજીસ્ટ – જીસીએસ હોસ્પિટલ)

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો