January 17, 2026
દેશરાજકારણ

અર્નબ ગોસ્વામી વિરૂધ્ધ કાર્યવાહી આપાતકાલની યાદ અપાવે છે : ગૃહમંત્રી અમિતશાહ

રિપબ્લીક મીડિયા નેટવર્કના એડિટર-ઇન- ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ પર ગૃહમંત્રી અમિતશાહએ કહ્યું છે કોંગ્રેસ અને એના સહયોગિયોએ એક વખત ફરી લોકતંત્રને શર્મિંદા કર્યુ છે. ગૃહમંત્રીએ કહ્યું રિપબ્લીક ટીવી અને અર્નબ ગોસ્વામી વિરૂધ્ધ સતાની તાકાતનો શર્મનાક દુરૂપયોગ લોકતંત્રના ચોથા સ્તંભ પર પ્રહાર છે. આ આપાતકાલની યાદ અપાવે છે.

Related posts

દિલ્‍હી અને બોમ્બે હાઈકોર્ટને એક ઈમેલ દ્વારા બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળી

Ahmedabad Samay

ICC એ ટેસ્ટ રેન્કીંગ જાહેર કરી

Ahmedabad Samay

આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નિવાસસ્થાને યોજાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્ર સરકારે પાકિસ્તાન સામે આકરા પગલાં લીધા

Ahmedabad Samay

દેશને હચમચાવીદે તેવી ઘટના,શ્રીનગરમાં હિન્દુ અને શિખ શિક્ષકને સ્કૂલમાં ઘૂસીને આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતાર્યા

Ahmedabad Samay

ભારતીય બોક્સર અમિત પંઘલ નંબર વન બોક્સર તરીકે ઓલિમ્પિકમાં ભાગ લેશે.

Ahmedabad Samay

મોદીની સાથે લગભગ 40 મંત્રીઓએ શપથ લીધા,જાણો તમામ નવા મંત્રી વિશે, આ લોકો બન્યા નવા મંત્રી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો