May 7, 2026
દેશરાજકારણ

અર્નબ ગોસ્વામી વિરૂધ્ધ કાર્યવાહી આપાતકાલની યાદ અપાવે છે : ગૃહમંત્રી અમિતશાહ

રિપબ્લીક મીડિયા નેટવર્કના એડિટર-ઇન- ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ પર ગૃહમંત્રી અમિતશાહએ કહ્યું છે કોંગ્રેસ અને એના સહયોગિયોએ એક વખત ફરી લોકતંત્રને શર્મિંદા કર્યુ છે. ગૃહમંત્રીએ કહ્યું રિપબ્લીક ટીવી અને અર્નબ ગોસ્વામી વિરૂધ્ધ સતાની તાકાતનો શર્મનાક દુરૂપયોગ લોકતંત્રના ચોથા સ્તંભ પર પ્રહાર છે. આ આપાતકાલની યાદ અપાવે છે.

Related posts

અલવિદા હાસ્ય સમ્રાટ રાજુ શ્રીવાસ્તવ, સૌને હસાવનાર સૌને રડાવી ગયા

Ahmedabad Samay

અમિતભાઇ શાહે અમદાવાદમાં ૨૧ જેટલા તળાવોને વધુ આકર્ષિત કરવા તાકીદ કર્યું

Ahmedabad Samay

ઈસુદાન ગઢવીનો સૌરાષ્ટ્રમાં પૂરજોશમાં પ્રચાર-પ્રસાર

Ahmedabad Samay

લોકસભામાં નવો બિલ થયો રજૂ, નાના અપરાધ બદલ કેસ નહિ થાય મળશે માત્ર ચેતવણી મળશે

Ahmedabad Samay

બંગાળ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો વધ્યો, દીદીની ઊંઘ ઉડી

Ahmedabad Samay

૨૬ વર્ષ બાદ શ્રીનગરનું શીતળનાથ મહાદેવ મંદિર ખુલ્યું, ભક્તોમાં ખુશીનો માહોલ 

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો