January 19, 2025
ગુજરાતરાજકારણ

ખેડૂત આંદોલન ને સમર્થન આપવા અમદાવાદ થી જયમન શર્મા પોહચ્યા દિલ્હી

દેશની રાજધાની દિલ્હીમાં બે માસ જેટલા સમય થી દેશના અન્નદાતા સમાન ખેડૂતો પોતાની માંગણીઓ ને લઇ કડકડતી ઠંડીમાં પરિવાર જનો સાથે હડતાળ પર ઉતર્યા છે. સરકાર સાથે ૦૭ થી ૦૮ વાર બેઠક કર્યા બાદ પણ હલ નથી આવી રહ્યો. ખેડૂતો સમર્થ આપવા આખા દેશના ખૂણે ખૂણે થી લોકો આવી રહ્યા છે,

 

અમદાવાદના સેવાભાવિ સેવક શ્રી જયમન શર્મા ખેડૂતોને સમર્થ કરવા દિલ્હી પોહચ્યા છે અને દિલ્હીમાં ખેડૂતો માટે ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવેલ કેમ્પ માં જયમન શર્મા ખેડૂતો ને ભોજન પીરસી ને સેવાનું કામ કર્યું છે અને ખેડૂતોને સમર્થન પણ જાહેર કર્યું છે અને તેમની અલડતમાં ખભેખભા મળીને લડત લડવા મદદ રૂપ થશે તેવું જણાવ્યું છે.

Related posts

આર્મી જવાન રાઘવેન્દ્રસિંહ તોમરનું ભવ્ય સ્વાગ કરાયું

Ahmedabad Samay

રાહુલ ગાંધી: નરેન્‍દ્રભાઇ મોદીએ તેમનું અપમાન કર્યું છે.

Ahmedabad Samay

વડોદરામાં રુવાળા ઉભા કરિદે તેવી બની ધટના,હરણી તળાવમાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા

Ahmedabad Samay

રાવણનું દુઃખદ અવસાન,રામાયણ સીરિયલમાં રાવણનું પાત્ર ભજવતા અરવિંદ ત્રિવેદીનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

સિદ્ધપુર ડેપો મા ડ્રાઈવર અને કન્ડક્ટર ની ઈમાનદારી જોવા મળી

Ahmedabad Samay

જીટીયુ અને ઈન્ફોસીસ વચ્ચે ઈમર્જિંગ ટેક્નોલોજી ક્ષેત્રના 12000 કોર્સ અંતર્ગત એમઓયુ કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો