June 24, 2026
ગુજરાતરાજકારણ

ખેડૂત આંદોલન ને સમર્થન આપવા અમદાવાદ થી જયમન શર્મા પોહચ્યા દિલ્હી

દેશની રાજધાની દિલ્હીમાં બે માસ જેટલા સમય થી દેશના અન્નદાતા સમાન ખેડૂતો પોતાની માંગણીઓ ને લઇ કડકડતી ઠંડીમાં પરિવાર જનો સાથે હડતાળ પર ઉતર્યા છે. સરકાર સાથે ૦૭ થી ૦૮ વાર બેઠક કર્યા બાદ પણ હલ નથી આવી રહ્યો. ખેડૂતો સમર્થ આપવા આખા દેશના ખૂણે ખૂણે થી લોકો આવી રહ્યા છે,

 

અમદાવાદના સેવાભાવિ સેવક શ્રી જયમન શર્મા ખેડૂતોને સમર્થ કરવા દિલ્હી પોહચ્યા છે અને દિલ્હીમાં ખેડૂતો માટે ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવેલ કેમ્પ માં જયમન શર્મા ખેડૂતો ને ભોજન પીરસી ને સેવાનું કામ કર્યું છે અને ખેડૂતોને સમર્થન પણ જાહેર કર્યું છે અને તેમની અલડતમાં ખભેખભા મળીને લડત લડવા મદદ રૂપ થશે તેવું જણાવ્યું છે.

Related posts

આ માસથી આમ નાગરિકો માટે LPG અને UPIના નવા નિયમો લાગુ પડશે, ફેરફારો દેશના નાગરિકોની જીવનશૈલી અને ખિસ્‍સા પર સીધી અસર છોડશે.

Ahmedabad Samay

‘આઝાદી કા અમૃત કાલ’ માં ભારતને મહાન બનાવવા માટે પોતાને ભારત માતાને સમર્પિત કરો: અમિત શાહે બતાવી ‘તિરંગા યાત્રા’ને લીલી ઝંડી

Ahmedabad Samay

અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં વહીવટી પારદર્શિતા અને જાહેર હિતને ધ્યાને રાખીને મોટા પાયે આંતરિક ફેરફારો કરાયા

Ahmedabad Samay

અમદાવાદનો જર્જરીત શાસ્ત્રી બ્રિજ આખરે ભારે વાહન ચાલકો માટે કરાયો બંધ

Ahmedabad Samay

જુનાગઢ ફેક વેક્સિન સર્ટિફિકેટ મામલે જિલ્લા કલેકટરે આપ્યા તપાસના આદેશ

Ahmedabad Samay

નાના વહેપારીઓ ને ફરી ઉદ્યોગ ઉભા કરવા મહત્વની યોજના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો