May 9, 2026
ગુજરાતરાજકારણ

ખેડૂત આંદોલન ને સમર્થન આપવા અમદાવાદ થી જયમન શર્મા પોહચ્યા દિલ્હી

દેશની રાજધાની દિલ્હીમાં બે માસ જેટલા સમય થી દેશના અન્નદાતા સમાન ખેડૂતો પોતાની માંગણીઓ ને લઇ કડકડતી ઠંડીમાં પરિવાર જનો સાથે હડતાળ પર ઉતર્યા છે. સરકાર સાથે ૦૭ થી ૦૮ વાર બેઠક કર્યા બાદ પણ હલ નથી આવી રહ્યો. ખેડૂતો સમર્થ આપવા આખા દેશના ખૂણે ખૂણે થી લોકો આવી રહ્યા છે,

 

અમદાવાદના સેવાભાવિ સેવક શ્રી જયમન શર્મા ખેડૂતોને સમર્થ કરવા દિલ્હી પોહચ્યા છે અને દિલ્હીમાં ખેડૂતો માટે ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવેલ કેમ્પ માં જયમન શર્મા ખેડૂતો ને ભોજન પીરસી ને સેવાનું કામ કર્યું છે અને ખેડૂતોને સમર્થન પણ જાહેર કર્યું છે અને તેમની અલડતમાં ખભેખભા મળીને લડત લડવા મદદ રૂપ થશે તેવું જણાવ્યું છે.

Related posts

અમદાવાદની મેટ્રો ટ્રેનમાં સવારી કરતા પહેલા જરૂર વાંચજો નહીતો ભરવા પડશે ૫૦૦૦રૂ. દંડ

Ahmedabad Samay

૨૦૩૦ માં ભારત હશે મહા સત્તા પર:IHS માર્કેટ

Ahmedabad Samay

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષના પ્રથમ દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં દર્શન -પૂજન કર્યા.

Ahmedabad Samay

અમદાવાદ – RTOમાં પસંદગીના નંબર મેળવનાર માટે યોજાશે ઈ ઓક્શન

Ahmedabad Samay

કોરોના ની બીજી લહેરમાં જાણો શુ શુ થયું બંધ

Ahmedabad Samay

ધૈર્યરાજને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ૧૬ કરોડનું ઈન્જેકશન આપવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો