May 7, 2026
ગુજરાત

આઇ શ્રી તુલજાભાની સેવા ટ્રસ્ટ દ્વારા એક દિવસીય પ્રવાસનો આયોજન કરવામાં આવ્યુ

ગતરોજ આઇ શ્રી તુલજાભાની સેવા ટ્રસ્ટ દ્વારા એક દિવસીય પ્રવાસનો આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં બરોડા થી થોડા અંતરે આવેલ સમાજના કુળદેવી આઇ શ્રી તુલજાભવાનીના દર્શન કરી, ગળતેશ્વર અને ડાકોર એમ ત્રણ ધાર્મિક સ્થળના દર્શન કરવામાં આવ્યા હતા, પ્રવાસ દમિયાન જમવાનું અને નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી,

ત્રણે ધાર્મિક સ્થળોની મુલાકાત લઇ તમામ પ્રવાસીઓએ ધન્યતા અનુભવયો હતો અને ગળતેશ્વર મંદિરે આવેલ નદીમાં સ્નાન કરી નાના બાળકોના અને સૌને મજા આવી હતી અને સમાજના લોકોએ એક બીજા સાથે આનંદની પળ માણી હતી પ્રવાસની તમામ વ્યવસ્થામાં સમાજના જિલ્લા અધ્યક્ષ શ્રી સંજયભાઈ દેવલેકરનો મોટો ફાળો રહ્યો હતો.

Related posts

સાણંદના વીંછિયા ખાતે સરકારી સહાય દ્વારા આત્મનિર્ભર બન્યું ‘આસ્થા સખી મંડળ’

Ahmedabad Samay

વડોદરા: સુવર્ણ જડિત સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની પ્રતિમા પર લાઇટિંગ કરવાનો આટલા લાખનો ખર્ચ! રાજ્ય સરકાર આપશે ગ્રાન્ટ

Ahmedabad Samay

આ સપ્તાહ ધન લક્ષ્મી માટે છે ખાસ જાણો જાણીતા શાસ્ત્રી શ્રી દ્વારા કઇ રાશિને પર લક્ષ્મીજીની રહેશે વિશેષ કૃપા

Ahmedabad Samay

નિવૃત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરી આપવાની જાહેરાતને બદલે ગુજરાતના ઉચ્‍ચ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપવા કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ માંગણી કરી

Ahmedabad Samay

દિવાળી જેવી ભૂલ લોકોએ ફરી દોહરાવી, કોરોના વોરીયર માટે ચિંતાનો માહોલ

Ahmedabad Samay

અમદાવાદ-મુંબઇ હાઇ સ્‍પીડ ટ્રેન પ્રોજેકટનું પહેલુ સ્‍ટેશન સાબરમતી ખાતે લગભગ તૈયાર થઇ ગયુ છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો