June 15, 2026
ગુજરાત

આઇ શ્રી તુલજાભાની સેવા ટ્રસ્ટ દ્વારા એક દિવસીય પ્રવાસનો આયોજન કરવામાં આવ્યુ

ગતરોજ આઇ શ્રી તુલજાભાની સેવા ટ્રસ્ટ દ્વારા એક દિવસીય પ્રવાસનો આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં બરોડા થી થોડા અંતરે આવેલ સમાજના કુળદેવી આઇ શ્રી તુલજાભવાનીના દર્શન કરી, ગળતેશ્વર અને ડાકોર એમ ત્રણ ધાર્મિક સ્થળના દર્શન કરવામાં આવ્યા હતા, પ્રવાસ દમિયાન જમવાનું અને નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી,

ત્રણે ધાર્મિક સ્થળોની મુલાકાત લઇ તમામ પ્રવાસીઓએ ધન્યતા અનુભવયો હતો અને ગળતેશ્વર મંદિરે આવેલ નદીમાં સ્નાન કરી નાના બાળકોના અને સૌને મજા આવી હતી અને સમાજના લોકોએ એક બીજા સાથે આનંદની પળ માણી હતી પ્રવાસની તમામ વ્યવસ્થામાં સમાજના જિલ્લા અધ્યક્ષ શ્રી સંજયભાઈ દેવલેકરનો મોટો ફાળો રહ્યો હતો.

Related posts

નો પાર્કિંગ ફક્ત આમ જનતા માટે

Ahmedabad Samay

દાણીલીમડા વોર્ડમાં આજરોજ શ્રી નરહરિ અમીન ઉપસ્થિતિ માં સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો.

Ahmedabad Samay

પંચમહાલ – પાવાગઢમાં છોલેલું શ્રીફળ લઈ જવા તેમજ વધેરવા આજથી પ્રતિબંધ

Ahmedabad Samay

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મોટા માથાના નેતાઓએ ચૂંટણી લડવા કહી દીધું “ના”

Ahmedabad Samay

અમદાવાદ – ગંદકી, સ્ટ્રીટલાઈટ, સુવિધાઓનું વિસ્તરણ, વિધવા સહાય અને વૃદ્ધ પેંશન વિષયક ૨૩ જેટલા પ્રશ્નો મુદ્દે ચર્ચા બાદ નિરાકરણ

Ahmedabad Samay

મહિલા દીને ભારત માતાની રક્ષા માટે વીર પુત્રી સેજલ રબારી શહીદ થઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો