March 27, 2026
ગુજરાતરાજકારણ

એન.સી.પી. પુરજોશમાં, એન.સી.પી.ના ચોથા કાર્યલયનો કુબેરનગરમાં ઉદ્ધાટન

આ વખતના ઇલેક્શનમાં કુબેરનગર વોર્ડમાં રસાકસી નો માહોલ જોવા મળે તેવું લાગી રહ્યું છે, કારણકે ભાજપ અને કોંગ્રેસ કઇક વિચારે તે પહેલાં તો એન.સી.પી. કઇ નવું કરી દે છે, એન.સી.પી. ના કાર્યકરો ભરપૂર જોશમાં દેખાઇ રહ્યા છે સતત મેહનત કરી રહ્યા છે,

આજ રોજ એન.સી.પી.ના નિકુલસિંહ તોમર દ્વારા કુબેરનગરમાં એન.સી.પી.ના ચોથા કાર્યલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે જેથી જન સંપર્ક કરવામાં સરળતા રહે, નિકુલસિંહએ કાર્યકર્તાઓ સાથે સંપર્ક કરતા જણાવ્યું હતું કે આપણે તન તોડ મેહનત કરવી જોઈએ અને લોકોનો ઘરે ઘરે જઈને સમ્પર્ક કરવો જોઈએ અને લોકોને સમજાવું જોઈએ કે ફક્ત ઉમેદવાર નહિ સંપૂર્ણ પેનલને વોટ આપી જીત હાસિલ કરવાની છે, જનતાને સમજવાનું છે કે પાર્ટીને નહિ પણ ઉમેદવારને જોવે તેમના કાર્ય ને ધ્યાનમાં રાખી વોટ આપે.

Related posts

રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુંર્મૂએ નવા ગુજરાત વિધાનસભાનું લોકાર્પણ કર્યું

Ahmedabad Samay

45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ બંધ

Ahmedabad Samay

રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું

Ahmedabad Samay

મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો,જાણો ક્યાં કારણો સર તૂટ્યો પુલ.

Ahmedabad Samay

બી.જે.પી. ની યાદી જાહેર

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા મરાઠી સમાજનું પ્રથમ અને ઐતિહાસિક સ્નેહમિલન કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો