May 12, 2026
ગુજરાતરાજકારણ

એન.સી.પી. પુરજોશમાં, એન.સી.પી.ના ચોથા કાર્યલયનો કુબેરનગરમાં ઉદ્ધાટન

આ વખતના ઇલેક્શનમાં કુબેરનગર વોર્ડમાં રસાકસી નો માહોલ જોવા મળે તેવું લાગી રહ્યું છે, કારણકે ભાજપ અને કોંગ્રેસ કઇક વિચારે તે પહેલાં તો એન.સી.પી. કઇ નવું કરી દે છે, એન.સી.પી. ના કાર્યકરો ભરપૂર જોશમાં દેખાઇ રહ્યા છે સતત મેહનત કરી રહ્યા છે,

આજ રોજ એન.સી.પી.ના નિકુલસિંહ તોમર દ્વારા કુબેરનગરમાં એન.સી.પી.ના ચોથા કાર્યલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે જેથી જન સંપર્ક કરવામાં સરળતા રહે, નિકુલસિંહએ કાર્યકર્તાઓ સાથે સંપર્ક કરતા જણાવ્યું હતું કે આપણે તન તોડ મેહનત કરવી જોઈએ અને લોકોનો ઘરે ઘરે જઈને સમ્પર્ક કરવો જોઈએ અને લોકોને સમજાવું જોઈએ કે ફક્ત ઉમેદવાર નહિ સંપૂર્ણ પેનલને વોટ આપી જીત હાસિલ કરવાની છે, જનતાને સમજવાનું છે કે પાર્ટીને નહિ પણ ઉમેદવારને જોવે તેમના કાર્ય ને ધ્યાનમાં રાખી વોટ આપે.

Related posts

ગુજરાત ATSએ એક વ્યક્તિની કરી ધરપકડ, જામનગર જિલ્લામાં વડાપ્રધાનની ઘટના દરમિયાન તેમની હત્યા અને વિસ્ફોટ કરવાની યોજના બનાવી

Ahmedabad Samay

ડીસાના ધર્મેન્દ્ર ફોફાનીને મુંબઈમાં સ્ટાર જીવ સારથી કાનુન રત્ન એવોર્ડ મળ્યો

Ahmedabad Samay

કોરોના કેસ વધતા સુપર સ્પ્રેડરના ફરીથી ટેસ્ટ કરવા નિર્ણય લેવાયો

Ahmedabad Samay

ટાઉન પ્લાનિંગના પૂર્વ ચેરમેન ગૌતમ પટેલનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

આગામી દિવસોમાં અતિભારે વરસાદની શક્યતાને જોતા રેડ ઍલર્ટ અપાયું

Ahmedabad Samay

આપ દ્વારા ભાજપની તમામ નિષ્ફળતાઓની પોલ ખોલવા માટેનો સમાંતર કાર્યક્રમ યોજાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો