June 22, 2026
ગુજરાત

બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા તિરંગા યાત્રા નુ આયોજન કરાયું

બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા તિરંગા યાત્રા નુ આયોજન કરાયું,ઓપરેશન સિંદૂર અંતર્ગત ભાજપ દ્વારા દેશભરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી જે, અંતર્ગત આજ રોજ બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા તિરંગા યાત્રા યોજી દેશ ની સેના નું મનોબળ વધારવામાં આવ્યુ.

બાપુનગર ભાજપ ના મા.ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ સાથે સ્થાનિક કાઉન્સિલર, મહિલા મોરચાની ટીમ ની મહિલાઓ, યુવા મોરચાના યુવા કાર્યકરો સહીત, ભાજપ ના અગ્રણી હોદ્દેદારો, કાર્યકરો , મહાનુભાવો, સ્થાનિક વેપારીઓ, સ્થાનિક રહીશો આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યા અને જાહેર જનતા પણ આ તિરંગા યાત્રામાં જોડાઈ.

Related posts

બાપુનગર વિધાનસભા યુથ કોંગ્રેસના વડા જયમન શર્મા દ્વારા કોરોના વોરિયરોને માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કરાયું

Ahmedabad Samay

વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા, સંતસરોવરનું પાણી સાબરમતીમાં છોડાયું

Ahmedabad Samay

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વિવેકાનંદજીને ફુલહાર અર્પણ કરાયા

Ahmedabad Samay

16 કરોડના ખર્ચે અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર તૈયાર, દિવ્યાંગો માટે શરુ થશે કોર્સ

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં દિવાળીના પર્વ બાદ સ્માર્ટ પાર્કિંગની સુવિધા શરૂ કરવામાં આવશે

Ahmedabad Samay

એપોલો હોસ્પિટલ દ્રારા જી એમ.ડી.સીં. ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ વેકસીનેશન શરૂ કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો