ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહેલા ઉદાર દાનવીર શ્રી મહેશ સિંહ કુશવાહાજી દ્વારા ૩૦ મે ૨૦૨૫ થી મથુરાના વૃંદાવન ધામમાં ભગવદ કથાનું આયોજન કરવામાં આવ્યું છે,ભગવદ કથાના પ્રથમ દિવસે કળશ યાત્રા (પોથી યાત્રા) ની સુંદર અને પવિત્ર ઝલક જોવા મળી હતી.
K
