June 22, 2026
ગુજરાત

રઘુનાથ હાઈસ્કૂલ ખાતે મ્યુનિ. શાળાના નિવૃત આચાર્ય અને શિક્ષકોનું વિદાય અને સન્માન સમારોહ આયોજન કરાયું

ગત રોજ અમદાવાદના બાપુનગર ખાતે આવેલ રઘુનાથ સ્કૂલ ખાતે સરકારી શાળાના નિવૃત આચાર્ય અને શિક્ષકોનો વિદાય અને સન્માન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં બાપુનગર વિધાનસભાના MLA શ્રી દિનેશભાઇ કુશવા ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા શિક્ષકોને ટ્રોફી અને શાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યો હતો અને અંતે પ્રતિભોજન કરવામાં આવ્યું હતું.

Related posts

મેવાડ વાગડ રાજપૂત સેવા સંસ્થા દ્વારા સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

૫.૫ તિવ્રતાના આંચકાનો ભૂકંપ હોવાના કારણે આફ્ટર શોક આવવાની શક્યતા નહિવત

Ahmedabad Samay

સુરતના સચીનમાં ત્રણ અલગ-અલગ નંબર પ્લેટ સાથે ક્રેટા કારમાં દારૂની હેરાફેરી કરતો બુટલેગરની પીસીબીએ ધરપકડ કરી

Ahmedabad Samay

મેઘાણીનગર પોલીસ સ્ટેશનની કમાન મેઘાણીનગરના જ યુવકના હાથમાં

Ahmedabad Samay

ખુશ્બૂ ગુજરાત કી – 12 વર્ષ બાદ મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાતની નવી જગ્યાઓનું કરશે પ્રમોશન

Ahmedabad Samay

ઇન્ડિયા કિડસ ફેશન વિકમાં અમદાવાદ શહેરમાં “ હેતક્ષ પ્રકાશભાઇ જાની” ની પસંદગી કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો