May 8, 2026
ગુજરાત

રઘુનાથ હાઈસ્કૂલ ખાતે મ્યુનિ. શાળાના નિવૃત આચાર્ય અને શિક્ષકોનું વિદાય અને સન્માન સમારોહ આયોજન કરાયું

ગત રોજ અમદાવાદના બાપુનગર ખાતે આવેલ રઘુનાથ સ્કૂલ ખાતે સરકારી શાળાના નિવૃત આચાર્ય અને શિક્ષકોનો વિદાય અને સન્માન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં બાપુનગર વિધાનસભાના MLA શ્રી દિનેશભાઇ કુશવા ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા શિક્ષકોને ટ્રોફી અને શાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યો હતો અને અંતે પ્રતિભોજન કરવામાં આવ્યું હતું.

Related posts

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આજે વહીવટી તંત્ર દ્વારા “ઓપરેશન ક્લિન” હાથ ધરવામાં આવ્યું

Ahmedabad Samay

રાજકોટમાં સર્વત્ર વરસાદ: ઉપલેટાનાં વેણુ – ૨નાં દરવાજા ખોલ્યા, આજી-૩ ડેમ પણ ૭૦% ભરાયો

Ahmedabad Samay

જામનગરમાં વિશ્વ પ્રખ્યાત બ્રાસ પાર્ટ્સનું ઉત્પાદનું સળગતા કોલસા વચ્ચે 1100થી વધારે ડિગ્રી તાપમાન પર સળગતી ભઠ્ઠી વચ્ચે આ રીતે થાય છે

Ahmedabad Samay

AMC પૂર્વ વિસ્તારમાં બીઆરટીએસ રુટ પરના દબાણો દૂર કરી રસ્તો કર્યો ખુલ્લો

Ahmedabad Samay

એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો હતો.

Ahmedabad Samay

અમદાવાદમાં રથયાત્રાને શરતોને આધીન મંજૂરી આપવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો