February 5, 2026
ગુજરાત

અમદાવાદમાં શ્રાવણ માસને લઇ AMCએ ધાર્મિક યાત્રા માટે શહેરીજનો માટે ખાસ આયોજન કર્યું. જેમાં AMTS શહેરના 30 પૌરાણીક ધાર્મિક સ્થળોની યાત્રા કરાવશે

અમદાવાદમાં શ્રાવણ માસને લઇ AMCએ ધાર્મિક યાત્રા માટે શહેરીજનો માટે ખાસ આયોજન કર્યું છે. જેમાં AMTS શહેરના 30 પૌરાણીક ધાર્મિક સ્થળોની યાત્રા કરાવશે. 3 હજાર ચૂકવી શહેરના મંડળો કે પછી સોસાયટીના રહીશો એક સાથે મુસાફરી કરી શકશે. આ વર્ષે ઘટાડો કરી 80 બસ ફાળવવામાં આવી છે.

અમદાવાદમાં શ્રાવણ માસને લઇ AMCએ ધાર્મિક યાત્રા માટે શહેરીજનો માટે ખાસ આયોજન કર્યું છે. જેમાં AMTS શહેરના 30 પૌરાણીક ધાર્મિક સ્થળોની યાત્રા કરાવશે. 3 હજાર ચૂકવી શહેરના મંડળો કે પછી સોસાયટીના રહીશો એક સાથે મુસાફરી કરી શકશે. આ યાત્રાનું 4 ટર્મિનસ ખાતે બુકિંગ કરવામાં આવશે.

મહત્વનું છે કે, AMTS દ્વારા ગત વર્ષે દરરોજ 100 બસ ફાળવવામાં આવતી હતી.. જ્યારે ચાલુ વર્ષે ઘટાડો કરી 80 બસ કરવામાં આવી છે. આ અંગે AMCએ કારણ આપતા કહ્યું કે, શહેરના ટ્રાફિક અને લોકોને અગવડતા ન પડે તેના માટે સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે.

 

Related posts

દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળની બહાર આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું

Ahmedabad Samay

વડોદરા: MS યુનિવર્સિટીમાં યોજાયેલા દર્શન રાવલના કોન્સર્ટમાં ઓવરક્રાઉડ થતાં ધક્કામુક્કી, 30 વિદ્યાર્થી બેભાન થયા

Ahmedabad Samay

અમદાવાદના અસારવા ખાતે અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘ઘરેલુ હિંસા અધિનિયમ 2005’ અન્વયે કાયદાકીય માર્ગદર્શક સેમિનારનું આયોજન

Ahmedabad Samay

CMના હસ્તે 8.88 કરોડના ખર્ચે તૈયાર થયેલા લાલા દરવાજાના નવા એએમટીએસ બસ સ્ટેન્ડનું આજે થશે ઉદઘાટન

Ahmedabad Samay

પરિણીતાએ પ્રેમી યુવક પર જ ઘરમાં બળજબરી ઘુસીને બળાત્કારનાં પ્રયાસનો ગુનો દાખલ કર્યો

Ahmedabad Samay

કલેકટર કચેરી ખાતે કોરોના મૃતકના સહાય ફોર્મ વિતરણની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો