January 24, 2026
ગુજરાત

અમદાવાદમાં શ્રાવણ માસને લઇ AMCએ ધાર્મિક યાત્રા માટે શહેરીજનો માટે ખાસ આયોજન કર્યું. જેમાં AMTS શહેરના 30 પૌરાણીક ધાર્મિક સ્થળોની યાત્રા કરાવશે

અમદાવાદમાં શ્રાવણ માસને લઇ AMCએ ધાર્મિક યાત્રા માટે શહેરીજનો માટે ખાસ આયોજન કર્યું છે. જેમાં AMTS શહેરના 30 પૌરાણીક ધાર્મિક સ્થળોની યાત્રા કરાવશે. 3 હજાર ચૂકવી શહેરના મંડળો કે પછી સોસાયટીના રહીશો એક સાથે મુસાફરી કરી શકશે. આ વર્ષે ઘટાડો કરી 80 બસ ફાળવવામાં આવી છે.

અમદાવાદમાં શ્રાવણ માસને લઇ AMCએ ધાર્મિક યાત્રા માટે શહેરીજનો માટે ખાસ આયોજન કર્યું છે. જેમાં AMTS શહેરના 30 પૌરાણીક ધાર્મિક સ્થળોની યાત્રા કરાવશે. 3 હજાર ચૂકવી શહેરના મંડળો કે પછી સોસાયટીના રહીશો એક સાથે મુસાફરી કરી શકશે. આ યાત્રાનું 4 ટર્મિનસ ખાતે બુકિંગ કરવામાં આવશે.

મહત્વનું છે કે, AMTS દ્વારા ગત વર્ષે દરરોજ 100 બસ ફાળવવામાં આવતી હતી.. જ્યારે ચાલુ વર્ષે ઘટાડો કરી 80 બસ કરવામાં આવી છે. આ અંગે AMCએ કારણ આપતા કહ્યું કે, શહેરના ટ્રાફિક અને લોકોને અગવડતા ન પડે તેના માટે સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે.

 

Related posts

કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારતો ઉકાળાનું વિતરણ કરાયું

Ahmedabad Samay

આરોગ્ય તંત્ર જાગ્યું. એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોનો ટેસ્ટ શરૂ કરાયા

Ahmedabad Samay

આજ રોજ જી.સી.એસ. ખાતે “એસેન્શિયલ્સ ઓફ કોવિડ -19 ફોર એનેસ્થેસિયોલોજિસ્ટ્સ” પુસ્તકનું વિમોચન કરાયું

Ahmedabad Samay

માત્ર ‘બલવંત રાય’ કે ‘કાત્યા’ જ નહીં, સની દેઓલે આ કલાકારો સાથે પણ બાથ ભીડી, કોઈને ‘ઘાયલ’ કર્યા તો કોઈ માટે ‘ઘાતક’ બન્યા

Ahmedabad Samay

અમદાવાદ એર ઇન્ડિયા AI171 પ્લેન દુર્ઘટનામાં Ex. એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ ના કર્મચારી પણ થયા ઘાયલ, રિટાયર્ડ થયા બાદ પણ કંપનીએ સાથન છોડ્યો 

Ahmedabad Samay

ભાવનગર જિલ્લા ન્યાયાલય ખાતે લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ સ્થપાશે .

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો