June 27, 2026
દેશ

ઉત્તરપ્રદેશ ખાતે યમુના નદીમાં પાણીના સ્તરનો ભયજનક વધારો,અસરગ્રસ્તોને રાહત કીટ આપવામાં આવી

ઉત્તરપ્રદેશ ખાતે યમુના નદી માં પાણી ના સ્તર નો વધારો.ઉત્તરપ્રદેશ આગ્રા જિલ્લા‌ના કલ્યાણપુર ભરતાર ગામ ના બધા ગ્રામજનોને જાણ કરવામાં આવી કે ગામના દરેક વ્યક્તિને પંચાયત ઘર અને આનંદ પ્રકાશજીની કોઠી‌ પર આધાર કાર્ડ બતાવી ને રાહત સામગ્રી આપવામાં આવશે.

ભરતાર અને કલ્યાણપુરના તમામ રહેવાસીઓને પંચાયત ઘર ખાતે રાહત સામગ્રી મળશે.શક્ય તેટલા લોકોને જાણ કરવા વિનંતી જેથી ગામ‌ ના પરિવારો સેવા નો લાભ લઈ શકે.

Related posts

TCS ધર્માંતરણ અને શોષણના કેસ બાબતે નાસિક રોડ સ્થિત સ્પેશિયલ કોર્ટમાં 1,500 પાનાની વિગતવાર ચાર્જશીટ દાખલ

Ahmedabad Samay

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA) પરથી વિધિવત રીતે વ્‍યાપારિક વિમાની સેવાઓનો પ્રારંભ

Ahmedabad Samay

ટોલ ટેક્સમાં વધારો કર્યો,નવા દરો હવે 12મી જૂન એટલે કે રવિવાર રાતથી લાગુ થશે. સોમવારથી સમગ્ર દેશમાં રોડ ટોલ ચાર્જમાં 3-5%નો વધારો થવાની તૈયારી

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની રાજ્યના મુખ્યમંત્રી સાથેના મીટીંગ બાદ મળી શકે સારા સમાચાર

Ahmedabad Samay

વડાપ્રધાન મોદી સોમવારે e-RUPI લોન્ચ કરશે

Ahmedabad Samay

એપ્રિલથી શ્રમ કાયદામાં થઇ શકે છે મોટા ફેરફાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો