January 24, 2026
દેશ

ઉત્તરપ્રદેશ ખાતે યમુના નદીમાં પાણીના સ્તરનો ભયજનક વધારો,અસરગ્રસ્તોને રાહત કીટ આપવામાં આવી

ઉત્તરપ્રદેશ ખાતે યમુના નદી માં પાણી ના સ્તર નો વધારો.ઉત્તરપ્રદેશ આગ્રા જિલ્લા‌ના કલ્યાણપુર ભરતાર ગામ ના બધા ગ્રામજનોને જાણ કરવામાં આવી કે ગામના દરેક વ્યક્તિને પંચાયત ઘર અને આનંદ પ્રકાશજીની કોઠી‌ પર આધાર કાર્ડ બતાવી ને રાહત સામગ્રી આપવામાં આવશે.

ભરતાર અને કલ્યાણપુરના તમામ રહેવાસીઓને પંચાયત ઘર ખાતે રાહત સામગ્રી મળશે.શક્ય તેટલા લોકોને જાણ કરવા વિનંતી જેથી ગામ‌ ના પરિવારો સેવા નો લાભ લઈ શકે.

Related posts

વડાપ્રધાને સંસદમાં નહીં બોલવાનું વ્રત લઈ લીધું છે. તેથી તેમનું મૌન તોડવા માટે અમારે આ અવિશ્વાસની દરખાસ્ત લાવવી પડી:ગૌરવ ગોગોઈ

Ahmedabad Samay

રામ મંદિર માટે એકત્રિત કરાયેલા દાન માંથી ૧૫ હજાર જેટલા ચેક બાઉન્સ થયા

Ahmedabad Samay

JL50 રિવ્યુ

Ahmedabad Samay

પીએમ સ્‍વાનિધિ યોજના શરૂ,૯૦,૦૦૦ રૂપિયા સુધીની ગેરંટી-મુક્‍ત લોન મળશે. વાંચો સંપૂર્ણ વિગત વિસ્તારમાં

Ahmedabad Samay

ભારત સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના નિયમોમાં કર્યા મોટા ફેરફાર, ૦૧ એપ્રિલથી થશે નિયમો લાગુ

Ahmedabad Samay

કેરળમાં કોવિડ-૧૯ ચેપ JN-1ના નવા પ્રકારની થઇ પુષ્ટિ, સરકાર સમગ્ર દેશમાં એલર્ટ મોડ પર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો