April 12, 2026
દેશ

ઉત્તરપ્રદેશ ખાતે યમુના નદીમાં પાણીના સ્તરનો ભયજનક વધારો,અસરગ્રસ્તોને રાહત કીટ આપવામાં આવી

ઉત્તરપ્રદેશ ખાતે યમુના નદી માં પાણી ના સ્તર નો વધારો.ઉત્તરપ્રદેશ આગ્રા જિલ્લા‌ના કલ્યાણપુર ભરતાર ગામ ના બધા ગ્રામજનોને જાણ કરવામાં આવી કે ગામના દરેક વ્યક્તિને પંચાયત ઘર અને આનંદ પ્રકાશજીની કોઠી‌ પર આધાર કાર્ડ બતાવી ને રાહત સામગ્રી આપવામાં આવશે.

ભરતાર અને કલ્યાણપુરના તમામ રહેવાસીઓને પંચાયત ઘર ખાતે રાહત સામગ્રી મળશે.શક્ય તેટલા લોકોને જાણ કરવા વિનંતી જેથી ગામ‌ ના પરિવારો સેવા નો લાભ લઈ શકે.

Related posts

બેંગલુરુ-આસામ કામાખ્યા એક્સપ્રેસ ટ્રેન પટરી પરથી ઉતરી

Ahmedabad Samay

જમ્મુ એરપોર્ટ પર ડ્રોનથી હુમલ્લો કરાયો, પહેલી વાર કરાયું ડ્રોનથી હુમલો

Ahmedabad Samay

જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની દિલ્હીમાંથી ધરપકડ

Ahmedabad Samay

ચેક ક્‍લિયરિંગને ઝડપી બનાવવાના ઉદ્દેશથી નવી ‘રિયલ-ટાઇમ ચેક ક્‍લિયરન્‍સ સિસ્‍ટમ’ માં ખામી આવતા ટૂંક સમયમાં ચેક ક્લિયર થવાના બદલે છ દિવસ સુધી ક્લિયર નહિ થયા

Ahmedabad Samay

PM મોદીએ વિશ્વની સૌથી ઉંચી પ્રભુ શ્રી રામની ૭૭ ફૂટ ઊંચી અને કાંસ્ય ધાતુથી નિર્મિત પ્રતિમાંનુ અનાવરણ કર્યું

Ahmedabad Samay

સંજય દત્ત ઉજ્જૈનના વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા. તેમણે બાબા મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો