March 26, 2026
દેશ

ઉત્તરપ્રદેશ ખાતે યમુના નદીમાં પાણીના સ્તરનો ભયજનક વધારો,અસરગ્રસ્તોને રાહત કીટ આપવામાં આવી

ઉત્તરપ્રદેશ ખાતે યમુના નદી માં પાણી ના સ્તર નો વધારો.ઉત્તરપ્રદેશ આગ્રા જિલ્લા‌ના કલ્યાણપુર ભરતાર ગામ ના બધા ગ્રામજનોને જાણ કરવામાં આવી કે ગામના દરેક વ્યક્તિને પંચાયત ઘર અને આનંદ પ્રકાશજીની કોઠી‌ પર આધાર કાર્ડ બતાવી ને રાહત સામગ્રી આપવામાં આવશે.

ભરતાર અને કલ્યાણપુરના તમામ રહેવાસીઓને પંચાયત ઘર ખાતે રાહત સામગ્રી મળશે.શક્ય તેટલા લોકોને જાણ કરવા વિનંતી જેથી ગામ‌ ના પરિવારો સેવા નો લાભ લઈ શકે.

Related posts

અદાણીના સામ્રાજ્‍ય હચમચી ગયું,સંપત્તિમાં ૧૯ ટકાથી વધુનો ઘટાડો થયો છે.

Ahmedabad Samay

પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડયૂટીમાં થયો વધારો.

Ahmedabad Samay

એઇટીન ડીજીટલે કોરોના કાળમાં ડીજીટલ પ્લેટફોર્મ પર પોતાનો સિક્કો જમાવ્યો,ડીજીટલ માર્કેટમાં ગુજરાતની ફાસ્ટેટ ગ્રોથ કરતી કંપની એટલે એઇટીન ડીજીટલ

Ahmedabad Samay

જાણો કોણ છે દ્રોપદી મુર્મુનો

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રિંકુ શર્માને ન્યાય મળે તે અર્થે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

મહારાજાની થઇ ઘર વાપસી, એર ઇન્ડિયા ફરી ટાટાના હવાલે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો