August 13, 2026
મનોરંજન

“ધ તાજ સ્ટોરી” ઇતિહાસને કોર્ટમાં લાવવાની અનોખી વાર્તા પરની પરેશ રાવલની ફિલ્મ ૩૧ ઓક્ટોબરમાં થશે રિલીઝ

બોલિવૂડમાં કોર્ટરૂમ ડ્રામા ફિલ્મોનો પોતાનો એક ખાસ ઇતિહાસ છે, જે દર્શકોને ન્યાય, નૈતિકતા અને સામાજિક ચેતના પર વિચાર કરવા મજબૂર કરે છે. આ પરંપરાને આગળ ધપાવતા, પીઢ અભિનેતા પરેશ રાવલ આગામી ફિલ્મ “ધ તાજ સ્ટોરી” સાથે પડદા પર પરત ફરી રહ્યા છે. આ ફિલ્મ ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ રિલીઝ થવાની છે અને તેના બોલ્ડ વિષયને કારણે ચર્ચામાં છે.

“ધ તાજ સ્ટોરી” ફિલ્મનો મુખ્ય મુદ્દો ઇતિહાસને જ કોર્ટમાં મૂકીને એક સવાલ ઊભો કરે છે: તાજમહેલ કોણે બનાવ્યો હતો? આ ફિલ્મ ઇતિહાસ અને કાયદા વચ્ચેના જટિલ સંબંધોને રજૂ કરશે. પરેશ રાવલ સાથે આ ફિલ્મમાં ઝાકિર હુસૈન, અમૃતા ખાનવિલકર, સ્નેહા વાઘ અને નમિત દાસ જેવા શક્તિશાળી કલાકારો પણ છે. આ ફિલ્મ માત્ર કાનૂની લડાઈની વાર્તા નહીં, પરંતુ સત્ય અને સમાજ વચ્ચેના સંબંધ પર પણ ઊંડી ચર્ચા કરાવશે.

Related posts

પલક તિવારી તેની ડેબ્યૂ ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનને પ્રમોટ કરવા ધ કપિલ શર્મા શોમાં પહોંચી, ચાહકોની નજર એક જગ્યાએ અટકી!

admin

રણદીપ હુંડા દેખાશે વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં

Ahmedabad Samay

પુષ્પા -2 એ રિલીઝ પહેલા રચ્યો ઇતિહાસ, ૧૦૦૦ કરોડની કરી કમાણી

Ahmedabad Samay

રોકી અને રાની ફિલ્મમાં સેન્સર બોર્ડે કેટલાક ડાયલોગ્સ પર ફેરવી કાતર, 28મી એ સિનેમા ઘરોમાં આવશે ફિલ્મ

Ahmedabad Samay

સલમાન ખાનની ‘‘સિકંદર”નું શું થયું છે? પ્રશ્ન એ છે કે ભાઈજાનની આ ફિલ્‍મ જોવા માટે કોઈ દર્શક નથી.

Ahmedabad Samay

Bhumi Pednekar Bold Photo: ભૂમિ પેડનેકરે પોતાની બોલ્ડનેસથી ફરી હલચલ મચાવી, વિચિત્ર ટોપ જોઈને લોકોને ઉર્ફી યાદ આવી!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો