May 7, 2026
ગુજરાતદેશમનોરંજન

શ્રી રાજપુત કરણી સેના મુંબઈએ યશરાજ ફિલ્મને અલ્ટીમેટમ આપ્યું

શ્રી રાજપુત કરણી સેનાએ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ જયંતિના અવસરે શ્રી રાજપુત કરણી સેના  મુંબઈએ યશરાજ ફિલ્મ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે મુંબઈ પોલીસને યશરાજ ફિમ્સ વિરૂદ્ધ કાર્યવાહી કરવા આવેદન પત્ર આપવાની સાથે  યશરાજ ફિલ્મને અલ્ટીમેટમ આપ્યું છે.

રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાના , રાજપુત કરણી સેના મુંબઈએ યશરાજ ફિલ્મએ વીર યોદ્ધા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન ચરિત્ર પર આધારિત નિર્માણાધીન ફિલ્મને સન્માનજનક યથોચિત નામ આપવાની માગણી છે . કરણી સેનાનું જણાવ્યું છે કે જો.સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના માન- સન્માન સાથે કોઈ રમત રમાઈ કરણી સેના એના હિસાબે મામલો હલ કરશે .

શ્રી રાજપુત કરણી સેનાના મુંબઈ પ્રદેશ અધ્યક્ષ દિલીપ રાજપુતે જણાવ્યુ કે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ મામલે કોઈ સમજૂતિ ચલાવી લેવાશે નહીં . સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ રાષ્ટ્ર ગૌરવ અમારી અસ્મિતાના પ્રતીક છે .

Related posts

અંબાજીના ગબ્બર પર્વત પર જવા માટેની સૌથી સુવિધાજનક એવી ‘રોપ-વે’ સેવા આગામી સોમવારથી સતત ૬ દિવસ માટે બંધ

Ahmedabad Samay

અસારવા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને નેતાઓને જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો,

Ahmedabad Samay

ક્રાઇમ બ્રાન્ચે નવા નરોડા વિસ્તારમાં મીની-લેબ બનાવી મેથા મ્ફેટામાઇન ડ્રગ્સનું ઉત્પાદન કરનાર ડ્રગ્સની ફેકટરી પકડી

Ahmedabad Samay

આખરે અમદાવાદનો ભ્રષ્ટાચારી બ્રિજ હાટકેશ્વર બ્રિજને તોડવાની મૂહર્ત આવ્યું છે. હાટકેશ્વર બ્રિજને તોડવાનું કામ શરુ કરાયું

Ahmedabad Samay

વિશ્વાસને તે યાદોમાંથી બહાર નીકળવું તે કાટમાળમાંથી બહાર નીકળવા કરતાં વધુ મુશ્કેલ, યાદો માંથી નીકળવા માટે મનોચિકિત્સકની મદદ લઈ રહ્યા છે,

Ahmedabad Samay

ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરીને ઇતિહાસ રચ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો