September 20, 2026
ગુજરાતદેશમનોરંજન

શ્રી રાજપુત કરણી સેના મુંબઈએ યશરાજ ફિલ્મને અલ્ટીમેટમ આપ્યું

શ્રી રાજપુત કરણી સેનાએ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ જયંતિના અવસરે શ્રી રાજપુત કરણી સેના  મુંબઈએ યશરાજ ફિલ્મ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે મુંબઈ પોલીસને યશરાજ ફિમ્સ વિરૂદ્ધ કાર્યવાહી કરવા આવેદન પત્ર આપવાની સાથે  યશરાજ ફિલ્મને અલ્ટીમેટમ આપ્યું છે.

રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાના , રાજપુત કરણી સેના મુંબઈએ યશરાજ ફિલ્મએ વીર યોદ્ધા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન ચરિત્ર પર આધારિત નિર્માણાધીન ફિલ્મને સન્માનજનક યથોચિત નામ આપવાની માગણી છે . કરણી સેનાનું જણાવ્યું છે કે જો.સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના માન- સન્માન સાથે કોઈ રમત રમાઈ કરણી સેના એના હિસાબે મામલો હલ કરશે .

શ્રી રાજપુત કરણી સેનાના મુંબઈ પ્રદેશ અધ્યક્ષ દિલીપ રાજપુતે જણાવ્યુ કે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ મામલે કોઈ સમજૂતિ ચલાવી લેવાશે નહીં . સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ રાષ્ટ્ર ગૌરવ અમારી અસ્મિતાના પ્રતીક છે .

Related posts

એરફોર્સ ઓફિસર થી લઇ કરણી સેના અધ્યક્ષનો ફેસબુક એકાઉન્ટ હેક

Ahmedabad Samay

પોલીસ ભરતી બોર્ડે ૧૩,૫૯૧ ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું

Ahmedabad Samay

અમદાવાદ – શારદાબેન હોસ્પિટલમાં ભોજનમાં ગરોળી નિકળવા મામલે એએમસી દ્વારા તપાસ તેજ

Ahmedabad Samay

૨૮ મેથી શહેરમાં ફરીથી એએમટીએસ અને બીઆરટીએસની બસો શરૂ

Ahmedabad Samay

ધોળકામાં અજાણ્યા યુવકની બળેલી હાલતમાં લાશ મળી

Ahmedabad Samay

રાષ્ટ્રીય માં ભવાની રાજપૂતના સંઘ દ્વારા ઉજવાઇ શિવાજી જ્યંતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો