February 5, 2026
દેશ

હિન્દૂ યુવા સંગઠન દ્વારા BCCI વિરુદ્ધ ઉગ્ર વિરોધ કરવામાં આવશે

પાકિસ્તાનના આંતકવાદીઓ દ્વારા થોડા સમય ધર્મ પૂછી ધર્મ આધારિત હિન્દૂ યુવકોને બેરહેમીથી મારવામાં આવ્યા હતા અને તેમનો બદલો લેવા માટે આપણા ભારતીય સેના દ્વારા જાનની બાજી લગાવી ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું હતું અને તેમા પણ આપણા સેના ના જવાનો શહીદ થયા હતા,

તો પણ BCCI અને ICC દ્વારા એશિયા કપ ૨૦૨૫ માં ભારતીય ટીમને દુશ્મન ટિમ પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવાના નિર્ણય લેવામાં આવ્યું છે જેનો હિન્દૂ સંગઠનો અને દેશના સનાતનિઓ ઓ દ્વારા સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને પગલે હિન્દૂ યુવા સંગઠન દ્વારા તારીખ ૨૧/૦૯/૨૦૨૫ ના રોજ સવારે ૯ વાગ્યે નિકોલમાં આવેલ રાજહંસ સીનીમાં ખાતે  BCCI અને ICC વિરુદ્ધ ઉગ્ર વિરોધ કરવામાં આવશે,

જેને પગલે સંગઠન દ્વારા દરેક હિન્દુ સમાજ આમાં હાજર રહી હિન્દુ એકતા બતાવે એવી નમ્ર વિનંતી પણ કરવામાં આવી છે..

Related posts

દુબઈના મેડમ તુસાદ મ્યુઝિયમમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની નવી મીણની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

૦૪ ઓક્ટોબરથી એમેઝોન લાવી રહ્યુ છે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ.

Ahmedabad Samay

હાલમાં સામાન્‍ય લોકોની EMIમાં કોઈ ફેરફાર થશે નહીં

Ahmedabad Samay

મુંબઈમાં દીવાલ ધરાશયી ઘટના પગલે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, અસરગ્રસ્ત માટે સહાય જાહેર કરી

Ahmedabad Samay

વનપ્લસ અને ઓપ્પો ના સ્માર્ટફોન યૂઝ કરનારા યૂઝર્સ માટે મોટી ખુશખબરી

Ahmedabad Samay

દિલ્હીના પાલમ એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો