May 9, 2026
દેશ

હિન્દૂ યુવા સંગઠન દ્વારા BCCI વિરુદ્ધ ઉગ્ર વિરોધ કરવામાં આવશે

પાકિસ્તાનના આંતકવાદીઓ દ્વારા થોડા સમય ધર્મ પૂછી ધર્મ આધારિત હિન્દૂ યુવકોને બેરહેમીથી મારવામાં આવ્યા હતા અને તેમનો બદલો લેવા માટે આપણા ભારતીય સેના દ્વારા જાનની બાજી લગાવી ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું હતું અને તેમા પણ આપણા સેના ના જવાનો શહીદ થયા હતા,

તો પણ BCCI અને ICC દ્વારા એશિયા કપ ૨૦૨૫ માં ભારતીય ટીમને દુશ્મન ટિમ પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવાના નિર્ણય લેવામાં આવ્યું છે જેનો હિન્દૂ સંગઠનો અને દેશના સનાતનિઓ ઓ દ્વારા સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને પગલે હિન્દૂ યુવા સંગઠન દ્વારા તારીખ ૨૧/૦૯/૨૦૨૫ ના રોજ સવારે ૯ વાગ્યે નિકોલમાં આવેલ રાજહંસ સીનીમાં ખાતે  BCCI અને ICC વિરુદ્ધ ઉગ્ર વિરોધ કરવામાં આવશે,

જેને પગલે સંગઠન દ્વારા દરેક હિન્દુ સમાજ આમાં હાજર રહી હિન્દુ એકતા બતાવે એવી નમ્ર વિનંતી પણ કરવામાં આવી છે..

Related posts

આજે ભારતીય બજારમાં તેની પહેલી કાર ‘ટેસ્લા મોડેલ વાય’ નું પહેલું યુનિટ ડિલિવરી કર્યું, મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક પ્રથમ કાર માલિક બન્યા

Ahmedabad Samay

દિલ્હીના મુખ્યમંત્રી બનવા માટે આ ત્રણ મોટા નેતાઓ માંથી એક છે દાવેદાર

Ahmedabad Samay

રાજસ્થાનમાં કોરોના કહેર વધતા સૌથી વધુ પ્રભાવિત ૮ જિલ્લાના મુખ્ય મથકોમાં નાઈટ કરફ્યુ લાગુ કરવાનો નિર્ણય કર્યો

Ahmedabad Samay

રૂસી સેના ખારકીવમાં ઘુસી પૂર્વી શહેર ખારકીવમાં એક સ્‍થાનિક હોસ્‍પીટલ ઉપર હૂમલો

Ahmedabad Samay

ભાજપના એક ઉમેદવારની કારમાંથી મળેલા ઈવીએમના પગલે ખળભળાટ મચી ગયો

Ahmedabad Samay

પી.એફ.માં વધારે રૂપિયા જમા કરાવીને ટેકસ બચાવતા લોકોને બજેટમાં મોટો ફટકો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો