June 24, 2026
દેશ

હિન્દૂ યુવા સંગઠન દ્વારા BCCI વિરુદ્ધ ઉગ્ર વિરોધ કરવામાં આવશે

પાકિસ્તાનના આંતકવાદીઓ દ્વારા થોડા સમય ધર્મ પૂછી ધર્મ આધારિત હિન્દૂ યુવકોને બેરહેમીથી મારવામાં આવ્યા હતા અને તેમનો બદલો લેવા માટે આપણા ભારતીય સેના દ્વારા જાનની બાજી લગાવી ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું હતું અને તેમા પણ આપણા સેના ના જવાનો શહીદ થયા હતા,

તો પણ BCCI અને ICC દ્વારા એશિયા કપ ૨૦૨૫ માં ભારતીય ટીમને દુશ્મન ટિમ પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવાના નિર્ણય લેવામાં આવ્યું છે જેનો હિન્દૂ સંગઠનો અને દેશના સનાતનિઓ ઓ દ્વારા સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને પગલે હિન્દૂ યુવા સંગઠન દ્વારા તારીખ ૨૧/૦૯/૨૦૨૫ ના રોજ સવારે ૯ વાગ્યે નિકોલમાં આવેલ રાજહંસ સીનીમાં ખાતે  BCCI અને ICC વિરુદ્ધ ઉગ્ર વિરોધ કરવામાં આવશે,

જેને પગલે સંગઠન દ્વારા દરેક હિન્દુ સમાજ આમાં હાજર રહી હિન્દુ એકતા બતાવે એવી નમ્ર વિનંતી પણ કરવામાં આવી છે..

Related posts

વડાપ્રધાન મોદીનું સંબોધન ની મહત્વની વાતો.

Ahmedabad Samay

ટામેટા બાદ હવે આદુના ભાવમાં વધારો થશે, આદુ વગરની ચા પીવાનો વારો આવ્યો

Ahmedabad Samay

જમ્મુ એરપોર્ટ પર હુમલા બાદ ભારત-નેપાળ બોર્ડર પર આઠ ડ્રોન મળી આવતાં

Ahmedabad Samay

અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક બેઠક યોજાઈ, ટ્રસ્ટે સભામાં આવક અને ખર્ચનો અહેવાલ રજૂ કર્યો

Ahmedabad Samay

કોંગ્રેસના કે. રોસૈયાહનું દુઃખદ નિધન

Ahmedabad Samay

યુ.કે આવતા અને જતા તમામ વિમાની ઉડયનો ઉપર ૭ જાન્યુઆરી સુધી પ્રતિબંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો