December 12, 2025
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા રક્તદાન શિબિર યોજાયું કરાયું

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ સિંહ કુશવાહજી ના જન્મદિવસ ના ઉપલક્ષ્ય માં વસ્ત્રાલ વોર્ડ અને વટવા વિધાનસભાના યુવા આગેવાન શ્રી કુલદીપ રાજપૂત તેમજ શ્રી સુશીલ રાજપૂત ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સેવાના શ્રેષ્ઠ ઉદ્દેશથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

રક્તદાન શિબિરમાં ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુર, પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશસિંહ કુશવાહ , શહેરાધ્યક્ષ શ્રી વિનય મિશ્રા ,સમાજના વિવિધ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ રક્તદાન કર્યું હતું.

રક્તદાન શિબિરમાં 72 unit રક્તદાન કરાયું હતું. ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુર દ્વારા શ્રી કુલદીપ રાજપૂતની સારી કામગીરીને વીરદાવતા એમને શહેરની યુવા ટીમમાં યુવા મહામંત્રી તરીકે મૂકવાનો પ્રદેશ અધ્યક્ષ સમક્ષ પોતાનો પ્રસ્તાવ મુકાયો હતો.

Related posts

માતા ગાયને રાષ્ટ્ર માતાનું પદ આપવાની માંગ સાથે, ગૌ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવા રથયાત્રા યોજાઈ

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલમાં દ્વારા એક્સેલેન્ટ સ્કૂલમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે સેમિનાર યોજાયો

Ahmedabad Samay

ભાષાવાદનો વિવાદ મહારાષ્ટ્ર થી અમદાવાદના નરોડા અને મેઘાણીનગર પહોંચ્યો.

Ahmedabad Samay

આરટીઓમાં અત્યાર સુધીમાં અલગ-અલગ ગુનામાં કુલ 200 લાયસન્સ રદ કરાયા

Ahmedabad Samay

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાએ એન્ટ્રી મારતા શિક્ષણ વિભાગ થયુ સતર્ક

Ahmedabad Samay

નવા મંત્રીમંડળમાં યુવા અને નાની વયના નેતાનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના રાજકારણમાં ઘણા નેતાઓ ને નાની વ્યમાંજ મંત્રી પદ આપ્યું છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો