June 24, 2026
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા રક્તદાન શિબિર યોજાયું કરાયું

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ સિંહ કુશવાહજી ના જન્મદિવસ ના ઉપલક્ષ્ય માં વસ્ત્રાલ વોર્ડ અને વટવા વિધાનસભાના યુવા આગેવાન શ્રી કુલદીપ રાજપૂત તેમજ શ્રી સુશીલ રાજપૂત ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સેવાના શ્રેષ્ઠ ઉદ્દેશથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

રક્તદાન શિબિરમાં ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુર, પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશસિંહ કુશવાહ , શહેરાધ્યક્ષ શ્રી વિનય મિશ્રા ,સમાજના વિવિધ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ રક્તદાન કર્યું હતું.

રક્તદાન શિબિરમાં 72 unit રક્તદાન કરાયું હતું. ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુર દ્વારા શ્રી કુલદીપ રાજપૂતની સારી કામગીરીને વીરદાવતા એમને શહેરની યુવા ટીમમાં યુવા મહામંત્રી તરીકે મૂકવાનો પ્રદેશ અધ્યક્ષ સમક્ષ પોતાનો પ્રસ્તાવ મુકાયો હતો.

Related posts

જાહેર ચેતાવણી.

Ahmedabad Samay

૦૮ મહાનગરોમાં ૩૧ જૂલાઈ થી રાત્રિના ૧૧ થી સવારે ૦૬ વાગ્યા સુધીનો રહેશે

Ahmedabad Samay

૩૧ ડીસેમ્બરને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Ahmedabad Samay

આજ રોજ શાહીબાગ ખાતે રાજસ્થાની  સમાજનું સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે

Ahmedabad Samay

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતના અનેક વિસ્તારોમાં ત્રણ દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે

Ahmedabad Samay

મુસાફરોની આ ભારે ભીડને (Crowd) ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો