May 10, 2026
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા રક્તદાન શિબિર યોજાયું કરાયું

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ સિંહ કુશવાહજી ના જન્મદિવસ ના ઉપલક્ષ્ય માં વસ્ત્રાલ વોર્ડ અને વટવા વિધાનસભાના યુવા આગેવાન શ્રી કુલદીપ રાજપૂત તેમજ શ્રી સુશીલ રાજપૂત ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સેવાના શ્રેષ્ઠ ઉદ્દેશથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

રક્તદાન શિબિરમાં ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુર, પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશસિંહ કુશવાહ , શહેરાધ્યક્ષ શ્રી વિનય મિશ્રા ,સમાજના વિવિધ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ રક્તદાન કર્યું હતું.

રક્તદાન શિબિરમાં 72 unit રક્તદાન કરાયું હતું. ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુર દ્વારા શ્રી કુલદીપ રાજપૂતની સારી કામગીરીને વીરદાવતા એમને શહેરની યુવા ટીમમાં યુવા મહામંત્રી તરીકે મૂકવાનો પ્રદેશ અધ્યક્ષ સમક્ષ પોતાનો પ્રસ્તાવ મુકાયો હતો.

Related posts

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વિવેકાનંદજીને ફુલહાર અર્પણ કરાયા

Ahmedabad Samay

શાળામાં આવતા વિદ્યાર્થીને કોરોના થાય તો સંચાલક જવાબદાર નહી:સ્કૂલ મેનેજમેન્ટ

Ahmedabad Samay

દિવાળી સમયે આગામી ધનતેરસ થી લાભપાંચમ સુધીનાં સમયગાળા દરમિયાન કાંકરિયા કાર્નિવલ જેવું દિપ મહોત્સવનું આયોજન કરવામાં આવે એવી માંગણી સાથે સમિતિ દ્વારા આંદોલન શરૂ કરાયું છે

Ahmedabad Samay

એલ.જે. યુનિવર્સિટી બ્લોકચેન આધારિત મૂલ્યાંકન અને માર્કશીટ વેરિફિકેશન કરનારી ભારત ની પ્રથમ યુનિવર્સિટિ બની

Ahmedabad Samay

સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી ગાંધીનગરથી પ્રેસ કોન્ફરન્સ કરશે

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો