February 5, 2026
ગુજરાત

રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવી શકે તેવી આગાહી કરવામાં આવી

રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવી શકે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે જણાવ્યું કે 21 ડિસેમ્બર સુધી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે.

ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ઠંડીના માહોલના કારણે રાજ્યમાં પણ આકરી ઠંડીનું પાટણ જોવા મળશે. તેઓએ આગાહી કરી કે ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં હવામાનમાં વધુ પલટો આવી શકે છે અને તાપમાન આકરી ઠંડીનો સામનો કરશે.

Related posts

કુબેરનગરના કોર્પોરેટર નિકુલસિંહ તોમરે કેન્ડલમાર્ચ યોજી CDS બિપિન રાવતને આપી શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

શ્રી અજયસિંહ ભદૌરીયાએ ઉત્તર ભારતીય વિકાસ પરિષદની કચેરી ખાતે મુલાકાત કરી

Ahmedabad Samay

અમદાવાદ: બિહારના ઉપમુખ્યમંત્રીને મેટ્રો કોર્ટનું તેડું! સમન્સ પાઠવ્યું, વધુ સુનાવણી 20 મેના રોજ થશે!

Ahmedabad Samay

એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશમાં જીવ ગુમાવનાર સ્વ. રાજેન્દ્રભાઈ પાટનકરના ધર્મ પત્નીને આજ રોજથી આજીવન સુધી પેંશન ચાલુ કરવામાં આવી,

Ahmedabad Samay

BJP અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે કર્ણાવતી મહાનગર એરપોર્ટ સર્કલ ખાતે ભીત સૂત્રો લખવાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો

Ahmedabad Samay

શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશયન પર એસિડ એટેક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો