પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર સાબરમતી અને ખોડિયાર સ્ટેશનો વચ્ચે સ્થિત ત્રાગડ રોડ રેલવે ફાટક થોડા સમય માટે બંધ,
AMC રોડ એપ્રોચિંગ અને હાઇટ ગેજ વર્ક ચાલનાર હોવાથી આગામી 24 ડિસેમ્બરના રોજ સવારે 08 વાગ્યાથી 30 ડિસેમ્બર, 2025 ના રોજ સવારે 08 વાગ્યા સુધી, 7 દિવસ માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકો, અંડરપાસ, ગોદરેજ ગાર્ડન સિટી અને એસ.જી. હાઇવે થઈને મુસાફરી કરી શકશે.
