March 21, 2025
ગુજરાત

જુલાઈ – ઓગસ્ટ માં કોરોના નો કેહર વધવાની શકયતા

ભારતમાં કોરોના વાઈરસના કેસ તીવ્ર ઝડપે વધી રહ્યા છે અને હાલ કેસ ઘટવાની કોઈ સંભાવના લાગતી નથી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૩ લાખને પાર થઈ ચુકી છે.

આગામી સમયમાં કોરોના વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી આશંકા છે.નિષ્ણાતોના જણાવ્યા મુજબ દેશમાં જુલાઈની મધ્યમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં કોરોનાના  કેસની  સંખ્યા ટોચ પર પહોંચવાની સંભાવના છે. ચિંતાની બાબત એ છે કે અત્યારથી જ દેશના અનેક રાજયોમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા લથળવા લાગી  છે.

Related posts

અમદાવાદ ગોઝારો અકસ્માત: મોડી રાત્રે જગુઆરે 25 લોકોને કચડી નાખ્યા, 9 લોકોના ઘટનાસ્થળે જ મોત, 16 ઘાયલ

Ahmedabad Samay

પશ્ચિમ રેલ્વે દ્વારા અસ્થાયી રૂપે અમદાવાદથી પસાર થતી 5 ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે

Ahmedabad Samay

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં લુખ્ખા તત્વો અને બુટલેગરો બન્યા બેફામ, બાબુદાઢીથી પ્રજા પોકારી રહી છે ત્રાહિમામ ત્રાહિમામ

Ahmedabad Samay

અમદાવાદમાં દિલ્હીની બે ટ્રાંસજેન્ડર મહિલાઓની યુવકોને ડેટીંગ એપ પર ફસાવી લૂંટની માયાજાળ

Ahmedabad Samay

મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવાદળના કાર્યકરો BJP માં જોડાયા

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન દ્વારા સુરપંખા દહન કરવામાં આવ્યું, પુરુષોને સમાન ન્યાય માટે કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો