June 22, 2026
ગુજરાત

જુલાઈ – ઓગસ્ટ માં કોરોના નો કેહર વધવાની શકયતા

ભારતમાં કોરોના વાઈરસના કેસ તીવ્ર ઝડપે વધી રહ્યા છે અને હાલ કેસ ઘટવાની કોઈ સંભાવના લાગતી નથી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૩ લાખને પાર થઈ ચુકી છે.

આગામી સમયમાં કોરોના વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી આશંકા છે.નિષ્ણાતોના જણાવ્યા મુજબ દેશમાં જુલાઈની મધ્યમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં કોરોનાના  કેસની  સંખ્યા ટોચ પર પહોંચવાની સંભાવના છે. ચિંતાની બાબત એ છે કે અત્યારથી જ દેશના અનેક રાજયોમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા લથળવા લાગી  છે.

Related posts

ગ્રીષ્મા હત્યા કેસમા કુલ ૭૬ સાક્ષીઓની જુબાની લેવાની કામગીરી ચાલી રહી છે. હજી પણ ૧૦ સાક્ષીઓની જુબાની બાકી છે.

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ ફક્ત હોટસ્પોટ વિસ્તાર માટે

Ahmedabad Samay

મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે સમાજનું દ્રુતીય સ્નેહમિલન આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

રાત્રિ કર્ફ્યૂના સમય પણ દ્યટાડીને રાતના ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી કરવામાં આવી શકે છે.

Ahmedabad Samay

રસ્તા રોકો આંદોલન,મહા આંદોલન, શહેરમાં ઠેર ઠેર રસ્તા રોકો મહા આંદોલન સફળતાપૂર્વક ચાલી રહ્યું છે અને સરકાર હાથપર હાથધરી આંદોલનની મજા માણી રહી છે.

Ahmedabad Samay

અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં ૭૦ જેટલા આગના બનાવો બન્યાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો