May 7, 2026
ગુજરાત

જુલાઈ – ઓગસ્ટ માં કોરોના નો કેહર વધવાની શકયતા

ભારતમાં કોરોના વાઈરસના કેસ તીવ્ર ઝડપે વધી રહ્યા છે અને હાલ કેસ ઘટવાની કોઈ સંભાવના લાગતી નથી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૩ લાખને પાર થઈ ચુકી છે.

આગામી સમયમાં કોરોના વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી આશંકા છે.નિષ્ણાતોના જણાવ્યા મુજબ દેશમાં જુલાઈની મધ્યમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં કોરોનાના  કેસની  સંખ્યા ટોચ પર પહોંચવાની સંભાવના છે. ચિંતાની બાબત એ છે કે અત્યારથી જ દેશના અનેક રાજયોમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા લથળવા લાગી  છે.

Related posts

ગતરોજ ક્રાઈમ બ્રાંચ, વડોદરા ખાતે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા પોલીસ જવાનો સાથે રક્ષાબંધન ઉજવી

Ahmedabad Samay

અમદાવાદનો જર્જરીત શાસ્ત્રી બ્રિજ આખરે ભારે વાહન ચાલકો માટે કરાયો બંધ

Ahmedabad Samay

કુબેરનગર વિસ્તારમાં વરસાદના કારણે મકાનની દીવાલ ધરાશય થતા ગીતાબા ચાવડાએ તુરંત સમારકામ ચાલુ કરાયું

Ahmedabad Samay

વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે સેમિનાર યોજાયો

Ahmedabad Samay

રાજકોટ કલેકટર કચેરીમાં કિશન ભરવાડ મુદ્દે આવેદન પત્ર આપવા આવેલ ટોળા હિંસક બનતાં પોલીસને લાઠીચાર્જ કરવો પડયો.

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીએ આજથી આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો