February 8, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગર વિસ્તારમાં વરસાદના કારણે મકાનની દીવાલ ધરાશય થતા ગીતાબા ચાવડાએ તુરંત સમારકામ ચાલુ કરાયું

પહેલા વરસાદમાં શહેરમાં લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અમુક વિસ્તારોમાં ઝાડ પડવાથી ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો તેવામાં,
કુબેરનગર વિસ્તારમાં આવેલ આંબાવાડી સ્કૂલ પાસે વૃક્ષના કારણે એક મકાને ક્ષતિ પહોંચી હતી, ઘરની દીવાલ ધરાશાય થઇ ગઇ હતી.

કુબેરનગર વિસ્તારમાં ૦૩ કોંગ્રેસના અને ૦૧ ભાજપના કાઉન્સિલર છે, કોંગ્રેસના ત્રણ કાઉન્સિલર હોવા છતાં ભાજપના કાઉન્સિલર શ્રી ગીતાબા ચાવડાને જાણ થતા તેવો પ્રજાના આ દુઃખમાં સહભાગી થયા અને તેમને  ઘરનું સમારકામ જેમ બને તેમ વહેલી તકે પૂરું કરવાનું કામ શરૂ કરાયું, ગીતાબાના આ તુરંત પ્રતિસાદ થી લોકોમાં તેમની પ્રતેય માનસન્માન અને પ્રેમ વધતો જોવા મળ્યો હતો.

આવી કપરી પરિસ્થિતિમાં જનતાના ખભેથી ખભે ઉભા થઇ લોકોના સહારો બનતા જાય છે ગીતાબા ચાવડા, ગીતાબા કુબેરનગર વિસ્તારમાં ભાજપના એકલા કોર્પોરેટર હોવા છતાં હિંમત અને પોતાની કાબલિયતથી સારું કામ કરી રહ્યા છે.

Related posts

નિકોલની ૩૦ વર્ષીય મહિલાને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું

Ahmedabad Samay

૩૧મેં શુધી લંબાવી શકે છે લોકડાઉન, ગુજરાતને મળશે રાહત

Ahmedabad Samay

સુરત – તાપી વિસ્તારના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, હથનુર ડેમનું પાણી ફરી વળવાની શક્યતા

Ahmedabad Samay

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની તૈયારીઓ તેજ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાટણમાં જનસભાને સંબોધશે

Ahmedabad Samay

ટૂંક સમયમાં રિવરફ્રન્ટ ખાતે દુબઈનાં પ્રખ્‍યાત મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન જેવો મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન બનાવવામાં આવશે

Ahmedabad Samay

રાજ શેખાવતના શરતી જામીન મંજુર, ઘર વાપસી કરશે રાજ શેખાવત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો