June 23, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગર વિસ્તારમાં વરસાદના કારણે મકાનની દીવાલ ધરાશય થતા ગીતાબા ચાવડાએ તુરંત સમારકામ ચાલુ કરાયું

પહેલા વરસાદમાં શહેરમાં લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અમુક વિસ્તારોમાં ઝાડ પડવાથી ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો તેવામાં,
કુબેરનગર વિસ્તારમાં આવેલ આંબાવાડી સ્કૂલ પાસે વૃક્ષના કારણે એક મકાને ક્ષતિ પહોંચી હતી, ઘરની દીવાલ ધરાશાય થઇ ગઇ હતી.

કુબેરનગર વિસ્તારમાં ૦૩ કોંગ્રેસના અને ૦૧ ભાજપના કાઉન્સિલર છે, કોંગ્રેસના ત્રણ કાઉન્સિલર હોવા છતાં ભાજપના કાઉન્સિલર શ્રી ગીતાબા ચાવડાને જાણ થતા તેવો પ્રજાના આ દુઃખમાં સહભાગી થયા અને તેમને  ઘરનું સમારકામ જેમ બને તેમ વહેલી તકે પૂરું કરવાનું કામ શરૂ કરાયું, ગીતાબાના આ તુરંત પ્રતિસાદ થી લોકોમાં તેમની પ્રતેય માનસન્માન અને પ્રેમ વધતો જોવા મળ્યો હતો.

આવી કપરી પરિસ્થિતિમાં જનતાના ખભેથી ખભે ઉભા થઇ લોકોના સહારો બનતા જાય છે ગીતાબા ચાવડા, ગીતાબા કુબેરનગર વિસ્તારમાં ભાજપના એકલા કોર્પોરેટર હોવા છતાં હિંમત અને પોતાની કાબલિયતથી સારું કામ કરી રહ્યા છે.

Related posts

નરોડા વિસ્તારમાં આવેલ વેકસીન કેન્દ્ર પર તમામને વેકસીન લેવા વિનંતી કરાઇ

Ahmedabad Samay

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા પોતાના પરંપરાગત અને ઐતિહાસિક રૂટ પરથી જ ભક્તિભાવપૂર્વક પસાર થશે

Ahmedabad Samay

“આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023” ના વિષય અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.સી.સી. કેડેટ્સ દ્વારા ‘Eat Right Movement’ રેલીનું આયોજન

Ahmedabad Samay

અમદાવાદ – ટ્રાફિક ઝૂંબેશ અંતર્ગત દિવસમાં અંદાજે 2 લાખ દંડ વસૂલાય છે, 15 દિવસમાં 9500થી વધુ કેસો

Ahmedabad Samay

દેશભરમાં ડોક્ટરોના વિરુદ્ધ દેખાવો પછી ૧૧મીએ બિન આવશ્યક તમામ મેડીકલ સેવાઓ થંભી જશે

Ahmedabad Samay

ગુજરાતમાં શિક્ષણ સાથે થતી ધાર્મિક છેડછાડને રોકવા હિન્દુ સેનાની બેઠક મળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો