June 22, 2026
દેશ

એર ઇન્ડિયાએ રજુ કર્યો સપ્તાહમાં ત્રણ દિવસ કામનો પ્લાન, કર્મચારીઓ ને મળશે ૬૦% પગાર

કોરોના મહામારીથી વિમાન ઉદ્યોગોને ભારે નુકશાન પહોંચ્યુ છે એવામાં હવે એરઇન્ડિયા તેમના સ્થાયી કર્મચારીઓ માટે એક નવી યોજના લઇને આવી છે તેના હેઠળ તેને સપ્તાહમાં ઓછા દિવસ કામ કરવું પડશે જો કે એરઇન્ડિયાની આ યોજના હેઠળ પાયલટો અને કેબિન ક્રુ સભ્યોને છોડીને સ્થાયી કર્મચારીઓને સપ્તાહમાં ત્રીજે દિવસે કામ કરવાનું વિકલ્પ મળશે જો કર્મચારી આ વિકલ્પની પસંદગી કરે છે તો તેમને ૬૦ ટકા પગાર ચૂકવવામાં આવશે.

આ પ્લાન અંગે એરલાઇનના અધિકારીઓનું કહેવુ છે કે આ યોજનાને લાગુ કરવાના સૌથી મોટો હેતુ કોરોના મહામારી દરમ્યાન એર ઇન્ડિયાની રોકડ પ્રવાહની સ્થિતી સુધારવા અંગે છે.

અધિકારીઓએ જણાવ્યું કે સ્થાયી કર્મચારી આ વિકલ્પની પસંદગી કરશે તેઓ યોજનાને એક વર્ષ સુધી અપનાવી શકે છે. જોકે તેના માટે તેને ૬૦ ટકા જ વેતન કનિદૈ લાકિઅ મળશે, બીજી અકિલા બાજુ અધિકારીઓએ એ પણ કહેવુ છે કે જો કર્મચારી સપ્તાહમાં ઓછા દિવસના કામનો વિકલ્પ પસંદ કરશે તેઓ સપ્તાહના બાકી બચેલા દિવસમાં કોઇ અન્ય રોજગાર કરી શકશે નહી. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને ફેલવાથી રોકવા માટે લાગુ લોકડાઉન બાદથી જ વિમાન ઉદ્યોગને સહિત નુકશાનનો સામનો  કરવો પડી રહ્યો છે.

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વીડિયો કોનફરન્સ દરમ્યાન આપી અનેક સલાહ

Ahmedabad Samay

મિસ વર્લ્ડ ૨૦૨૪ની ફિનાલે ૦૯ માર્ચે મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે,૨૮ વર્ષ પછી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન ભારત કરશે

Ahmedabad Samay

NCP સાંસદ સુપ્રિયા સુલેએ કર્મચારીઓના હિતમાં એક બિલ રજૂ કર્યું,દરેક કર્મચારીને કામના કલાકો પછી અને રજાના દિવસે કામ સંબંધિત ટેલિફોન કોલ અને ઇમેઇલથી જવાબ આપવું જરૂરી નહિ

Ahmedabad Samay

પતંજલિ એ શોધી કોરોના ને હરવાની દવા, પતંજલિ એ લોન્ચ કરી કોરોનીલ દવા,

Ahmedabad Samay

ફેસબુકનું સર્વર થયું ડાઉન,પ્રખ્યાત સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના સર્વરમાં થઇ ટેકનિકલ ખામી

Ahmedabad Samay

કેનેડા બાદ અમેરિકા ભારત માટે પ્રતિબંધ મુકશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો