May 7, 2026
અપરાધગુજરાતદેશ

બજરંગ દલે લવ જેહાદના મન્સૂબાને કર્યો ના કામયાબ, હિન્દૂ ધર્મની અને બે યુવતીઓની કરી રક્ષા

લવ જેહાદના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો જેમાં થોડા સમય પહેલાજ બરોડામાં લવ જેહાદના બે કિસ્સા બની ચુક્યા છે તેવામાં વધુ એક લવ જેહાદ નો કિસ્સો સામે આવ્યો છે.

રવિવાર, ૨૭ ડિસેમ્બરના રોજ  મુંબઈથી બે સગીર વયની હિન્દુ દીકરીઓને ભગાડી જતા બાતમીના આધારે વિધર્મીઓને બજરંગ દલે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને ઝડપી લઇ પોલીસના હવાલે કર્યા છે. બજરંગ દલના સંયોજક જવલિતભાઇ મહેતા તથા નરોડા જિલ્લા બજરંગ દલ પ્રમુખ દીનાકરણભાઈ તેમની ટીમને  લવ જેહાદના મન્સૂબાને અસફળ બનાવી હિન્દૂ ધર્મ અને  હિન્દૂ દિકરીને ભોગ બનતા અટકાવી એક પરિવારની દિકરીજ નહિ પરંતુ સમસ્ત હિન્દૂ ધર્મની રક્ષા પણ કરી છે. પોલીસે સગીરા અને યુવકને ઝડપી વધુ તપાસ હાથધરી છે.

 

Related posts

મેઘાણીનગરના ઊમેશ્વર મહાદેવ મંદિર દ્વારા શિવજીની પાલકી કઢાઈ હતી.

Ahmedabad Samay

ગુજરાત ATS દ્વારા જાસૂસી કાંડમાં મોટો પર્દાફાશ,પાકિસ્તાનના એજેન્ટોને માહિતી અને આર્થિક મદદ કરી રહેલા બે લોકોની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

માસ્ક પહેર્યા વગર નીકળતા નહિ. છેલ્લા પાંચ દિવસમાં માસ્‍ક પહેર્યા વગર ફરતા 13581 લોકો વિરૂદ્ધ કેસ દાખલ

Ahmedabad Samay

અમદાવાદ – સરખેજ ગાંધીનગર હાઈવે પર 7 મહિનામાં 45 અકસ્માતો થયા, 23ના મોત

Ahmedabad Samay

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇન સ્ટોક આવતા મુંબઈની હિન્દુજા હોસ્પિટલ લઇ જવાયા, પિતા પણ સાથે ગયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો