May 7, 2026
અપરાધગુજરાતદેશ

બજરંગ દલે લવ જેહાદના મન્સૂબાને કર્યો ના કામયાબ, હિન્દૂ ધર્મની અને બે યુવતીઓની કરી રક્ષા

લવ જેહાદના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો જેમાં થોડા સમય પહેલાજ બરોડામાં લવ જેહાદના બે કિસ્સા બની ચુક્યા છે તેવામાં વધુ એક લવ જેહાદ નો કિસ્સો સામે આવ્યો છે.

રવિવાર, ૨૭ ડિસેમ્બરના રોજ  મુંબઈથી બે સગીર વયની હિન્દુ દીકરીઓને ભગાડી જતા બાતમીના આધારે વિધર્મીઓને બજરંગ દલે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને ઝડપી લઇ પોલીસના હવાલે કર્યા છે. બજરંગ દલના સંયોજક જવલિતભાઇ મહેતા તથા નરોડા જિલ્લા બજરંગ દલ પ્રમુખ દીનાકરણભાઈ તેમની ટીમને  લવ જેહાદના મન્સૂબાને અસફળ બનાવી હિન્દૂ ધર્મ અને  હિન્દૂ દિકરીને ભોગ બનતા અટકાવી એક પરિવારની દિકરીજ નહિ પરંતુ સમસ્ત હિન્દૂ ધર્મની રક્ષા પણ કરી છે. પોલીસે સગીરા અને યુવકને ઝડપી વધુ તપાસ હાથધરી છે.

 

Related posts

સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ નું નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રખાતા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા વિરોધ કરાયો

Ahmedabad Samay

અમદાવાદ – RTOમાં પસંદગીના નંબર મેળવનાર માટે યોજાશે ઈ ઓક્શન

Ahmedabad Samay

ઢાલગરવાડ કાપડ માર્કેટમાં પટ્ટા બનાવી દુકાનની આગળ પાથરણાવાળાઓને બેસાડવાનો નિર્ણય કરાતાં દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો

Ahmedabad Samay

એરપોર્ટ ઇન હોટલની બહુ ચર્ચિત ઘટના પર પોલીસ આંખ આડા કાન કરી રહી છે, શું કટારીયા પરિવારને વધુ કિંમત ચૂકવી પડશે ?

Ahmedabad Samay

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સ્વાસ્થ્ય ખરાબ હોવાના કારણે પોતાના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું

Ahmedabad Samay

૦૪ ઓક્ટોબરથી એમેઝોન લાવી રહ્યુ છે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો