March 21, 2025
અપરાધગુજરાતદેશ

બજરંગ દલે લવ જેહાદના મન્સૂબાને કર્યો ના કામયાબ, હિન્દૂ ધર્મની અને બે યુવતીઓની કરી રક્ષા

લવ જેહાદના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો જેમાં થોડા સમય પહેલાજ બરોડામાં લવ જેહાદના બે કિસ્સા બની ચુક્યા છે તેવામાં વધુ એક લવ જેહાદ નો કિસ્સો સામે આવ્યો છે.

રવિવાર, ૨૭ ડિસેમ્બરના રોજ  મુંબઈથી બે સગીર વયની હિન્દુ દીકરીઓને ભગાડી જતા બાતમીના આધારે વિધર્મીઓને બજરંગ દલે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને ઝડપી લઇ પોલીસના હવાલે કર્યા છે. બજરંગ દલના સંયોજક જવલિતભાઇ મહેતા તથા નરોડા જિલ્લા બજરંગ દલ પ્રમુખ દીનાકરણભાઈ તેમની ટીમને  લવ જેહાદના મન્સૂબાને અસફળ બનાવી હિન્દૂ ધર્મ અને  હિન્દૂ દિકરીને ભોગ બનતા અટકાવી એક પરિવારની દિકરીજ નહિ પરંતુ સમસ્ત હિન્દૂ ધર્મની રક્ષા પણ કરી છે. પોલીસે સગીરા અને યુવકને ઝડપી વધુ તપાસ હાથધરી છે.

 

Related posts

નરોડાના ડોલ્ફિન સર્કલ પાસે બપોરના સમયે પતંગ પર બિભત્સ લખાણ લખવા બાબતે જૂથ અથડામણ

Ahmedabad Samay

અમદાવાદમાં સાણંદ પાસેની એક ફાર્મા કંપની ડ્રગ્સ કાંડની શંકા મામલે તપાસ તેજ

Ahmedabad Samay

રાત્રે એક વાગ્યે શારીરિક સંબંધ બાંધવા બાબતે ઝગડો કરી પત્નીને કાઢી મુકતા મહિલાએ ૧૮૧ પર ફરિયાદ કરી

Ahmedabad Samay

ફિલ્મ ‘અકસ્માત કે કાવતરું ગોધરા’ બની છે, જેનું ટીઝર આજે લોન્ચ કરવામાં આવ્યું

Ahmedabad Samay

બ્રિટનના પીએમ બોરિસ જહોન્‍સન ૨૧ એપ્રિલેભારતના પ્રવાસે આવી રહ્યા

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના રાષ્ટ્રીય કાર્યાલયના શુભ ઉદઘાટન મહંત શ્રી દિલીપદાસજી મહારાજ દ્વારા ઉદ્ઘાટન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો