June 24, 2026
ગુજરાત

ઈન્ડિગો એરલાઇન્સ ૧૦% સ્ટાફને કરશે છુટા

કોરોના સંકટ માં દેશની સૌથી મોટી વિમાની કંપની ઈન્ડિગો એરલાઇન્સ  માંથી ૧૦%  કર્મચારીઓની છુટા કરશે, આર્થિક પરિસ્થિતિ નબળી પડતા કંપની દ્વારા લેવાયેલો નિર્ણય,છુટા થનારા કર્મચારીઓને નોટિસ પિરિયડ ,વેતન ,તથા રાહત સહીત ઓછામાં ઓછો 3 માસનો પગાર ચૂકવાશે.

Related posts

ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો

Ahmedabad Samay

ગાંધીનગર – શિક્ષણ મંત્રીએ ધોરણ 10ના પરીણામ બાદ વિદ્યાર્થીઓને આપી શુભકામનાઓ

admin

અમદાવાદમાં બની માનવતાને શરમાવે તેવી ઘટના,નવજાત ૦૪ બાળાને ત્યજી દેવાઇ

Ahmedabad Samay

ગુજરાતમાં 18થી 20 માર્ચ સુધીમાં ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

સ્‍પીડ અને પાવર જેવી પ્રીમિયમ પેટ્રોલ બ્રાન્‍ડના ભાવમાં પ્રતિ લિટર રૂા.૨.૦૯નો વધારો કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

ભાવેણા ન્યૂઝના તંત્રી શ્રી મહિપતસિંહજી જાડેજા ને જન્મદિવસની ખુબ શુભેચ્છા…

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો