June 24, 2026
ગુજરાત

ઈન્ડિગો એરલાઇન્સ ૧૦% સ્ટાફને કરશે છુટા

કોરોના સંકટ માં દેશની સૌથી મોટી વિમાની કંપની ઈન્ડિગો એરલાઇન્સ  માંથી ૧૦%  કર્મચારીઓની છુટા કરશે, આર્થિક પરિસ્થિતિ નબળી પડતા કંપની દ્વારા લેવાયેલો નિર્ણય,છુટા થનારા કર્મચારીઓને નોટિસ પિરિયડ ,વેતન ,તથા રાહત સહીત ઓછામાં ઓછો 3 માસનો પગાર ચૂકવાશે.

Related posts

અમદાવાદમાં નવા ૦૯ વિસ્તારને માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા અને ૦૪ માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન દૂર કરાયા

Ahmedabad Samay

અમદાવાદ સોલા પોલીસે હથિયારો રેકેટે ઝડપી પાડ્યું, બેની કરી અટકાયત

Ahmedabad Samay

ટાઉન પ્લાનિંગના પૂર્વ ચેરમેન ગૌતમ પટેલનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા પુલ તૂટી પડ્‍યો,૧૦ લોકો મૃત્યુ પામ્યા

Ahmedabad Samay

રિંકુ શર્માને ન્યાય અપાવવા માટે દેશ વ્યાપી આંદોલન કરવું જોઈએ: આર.પી.સિંહ બઘેલ(ARHS)

Ahmedabad Samay

વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઇટન્સ સામે IPLના ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી,ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો