June 25, 2026
ગુજરાત

ઈન્ડિગો એરલાઇન્સ ૧૦% સ્ટાફને કરશે છુટા

કોરોના સંકટ માં દેશની સૌથી મોટી વિમાની કંપની ઈન્ડિગો એરલાઇન્સ  માંથી ૧૦%  કર્મચારીઓની છુટા કરશે, આર્થિક પરિસ્થિતિ નબળી પડતા કંપની દ્વારા લેવાયેલો નિર્ણય,છુટા થનારા કર્મચારીઓને નોટિસ પિરિયડ ,વેતન ,તથા રાહત સહીત ઓછામાં ઓછો 3 માસનો પગાર ચૂકવાશે.

Related posts

વિરમગામ અને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંદર્ભે મોક ડ્રીલ કરવામાં આવી.

Ahmedabad Samay

આ મહિનાના અંતમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં છુટાછવાયા સ્‍થળોએ ફરી માવઠાની શક્‍યતા

Ahmedabad Samay

રાજ્યમાં આજથી ફરી એક વખત કાતિલ ઠંડીનો અનુભવ થશે

Ahmedabad Samay

લોકસભા ચૂંટણી પહેલા TMCને ઝટકો લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ છોડ્યા બાદ તાપસ રોય બુધવારે ભાજપમાં જોડાયા

Ahmedabad Samay

તાંડવઃ વેબ સિરીઝ સામે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચનું તાંડવ

Ahmedabad Samay

નિરજસિંહ માનસિંહ તોમરની “બાપુ” સાથે શુભેચ્છા મુલાકાત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો