August 9, 2026
ગુજરાત

ઈન્ડિગો એરલાઇન્સ ૧૦% સ્ટાફને કરશે છુટા

કોરોના સંકટ માં દેશની સૌથી મોટી વિમાની કંપની ઈન્ડિગો એરલાઇન્સ  માંથી ૧૦%  કર્મચારીઓની છુટા કરશે, આર્થિક પરિસ્થિતિ નબળી પડતા કંપની દ્વારા લેવાયેલો નિર્ણય,છુટા થનારા કર્મચારીઓને નોટિસ પિરિયડ ,વેતન ,તથા રાહત સહીત ઓછામાં ઓછો 3 માસનો પગાર ચૂકવાશે.

Related posts

26 & 27ઓગષ્ટે રક્ષાબંધન-2023′ પર્વ નિમિત્તે ‘સમાનતા ફાઉન્ડેશન’ સંસ્થા દ્વારા અનોખી રીતે રક્ષાબંધન ઉજવાઇ

Ahmedabad Samay

ઓગણજ નજીક આવેલા એક પાર્ટી પ્લોટમાંથી એક વિધર્મી યુવક ઝડપાયો,હિન્દુ નામ ધારણ કરીને પ્રવેશ્યો હોવાનું સામે આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ: વાળીનાથ ચોક પાસે 4 દિવસ પહેલા પડેલા ભૂવાએ તંત્રની પોલ ખોલી, સમારકામ ન થતા વાહનચાલકોને હાલાકી

Ahmedabad Samay

ઘાટલોડિયામાં આવેલ એક ફેકટરીમાં ૦૩ લોકોના થયા મૃત્યુ

Ahmedabad Samay

આજે ચંડોળા તળાવ ખાતે આવેલા કેટલાક ગેરકાયદે ધાર્મિક સ્થળો પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવવામાં આવ્યું, AMC દ્વારા ₹૨૭.૫૩ કરોડના ખર્ચે ચંડોળા તળાવનો આધુનિકરણ કરાશે

Ahmedabad Samay

૮ જુલાઈના રોજ એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના,મેઘરાજા મન મૂકીને વરસશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો