June 22, 2026
ગુજરાત

ઘાટલોડિયામાં આવેલ એક ફેકટરીમાં ૦૩ લોકોના થયા મૃત્યુ

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બની મોટી દુર્ઘટના,  ગોપાલનગરની ફેકટરીમાંથી ત્રણ જેટલા મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાની પોલીસને જાણ થતા, પોલીસ અને ફાયર વિભાગ  ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. ગેસ લિકેજ થવાના કારણે આ દુર્ઘટના બની હોવાની આશંકા લાગી રહી છે. ગુગળામણને કારણે મોત થયાથી આશંકા છે

Related posts

આજ રાત્રીથી સાઉદી અને યુ.કે.ની વિમાની સેવા ૩૧ ડિસેમ્બર સુધી બંધ

Ahmedabad Samay

AVHEM દ્વારા મહારાણા પ્રતાપની પુણ્યતિથિ ઉજવાઇ

Ahmedabad Samay

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વોલેન્ટીયર્સ તાલીમ કાર્યક્રમ  આયોજન કરાયું

Ahmedabad Samay

આઈજા એ શિથિલાચાર નો અંત લાવવા અને અબોલ જીવોને બચાવવા માટે રાજકીય નેતાઓ સાથે મુલાકાત કરી

Ahmedabad Samay

રંગમચ દિવસ પર વિધાનસભામાં આવવા માટે વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ વિધાનસભામાં ગયા નહિ

Ahmedabad Samay

PSI અને LRDની તા.૦૩ અને તા.૦૪ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો