અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બની મોટી દુર્ઘટના, ગોપાલનગરની ફેકટરીમાંથી ત્રણ જેટલા મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાની પોલીસને જાણ થતા, પોલીસ અને ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. ગેસ લિકેજ થવાના કારણે આ દુર્ઘટના બની હોવાની આશંકા લાગી રહી છે. ગુગળામણને કારણે મોત થયાથી આશંકા છે
