May 7, 2026
ગુજરાત

ઘાટલોડિયામાં આવેલ એક ફેકટરીમાં ૦૩ લોકોના થયા મૃત્યુ

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બની મોટી દુર્ઘટના,  ગોપાલનગરની ફેકટરીમાંથી ત્રણ જેટલા મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાની પોલીસને જાણ થતા, પોલીસ અને ફાયર વિભાગ  ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. ગેસ લિકેજ થવાના કારણે આ દુર્ઘટના બની હોવાની આશંકા લાગી રહી છે. ગુગળામણને કારણે મોત થયાથી આશંકા છે

Related posts

આજનો કોરોના અપડેટ

Ahmedabad Samay

નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઉદ્દઘાટન કરેલ ૧૭ એકરમાં પથરાયેલા આરોગ્ય વનની વિશેષતાઓ

Ahmedabad Samay

મહિલા દીને ભારત માતાની રક્ષા માટે વીર પુત્રી સેજલ રબારી શહીદ થઈ

Ahmedabad Samay

વડોદરા: વડોદરા કોર્પોરેશન એક્શન મોડમાં, બાકી વેરાના 190 કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવા કડક કાર્યવાહી

Ahmedabad Samay

નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે તાજેતરમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-૨૦૨૬નું સફળતાપૂર્વક પૂર્ણ,અંદાજે ૬,૪૨,૨૩૨ પક્ષીઓની હાજરી નોંધાઇ

Ahmedabad Samay

શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં ‘બેગલેસ ડે’ની શરૂઆત કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો