March 27, 2026
અપરાધગુજરાત

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામા આવ્યું

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા આજ રોજ રાજસ્થાનના કરોલી માં જમીન વિવાદ માં એક પૂજારી ને પેટ્રોલ છાટી જીવંત સળગાવી દેવામાં આવ્યું હતું, આવા ક્રૂર હત્યારાને કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને પૂજારીને ન્યાય મળે તે અર્થે

સંગઠન ના જિલ્લા અધ્યક્ષ શ્રી, જિલ્લા પ્રભારી, કાર્યકારી અધ્યક્ષ અને અન્ય સંગઠનના કાર્યકર્તા ઓ  દ્વારા અમદાવાદ કલેકટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે લોકડાઉન દરમ્યાન મહારાષ્ટ્રમાં અગાવું આવી ઘટના બની ચુકી છે , માટે રાજસ્થાનમાં બનેલી આ ઘટના ને ન્યાય મળવું જોઈએ અને અપરાધીઓ ને કડકમાં કડક સજા થવી જોઈએ અને બીજીવાર હિન્દૂધર્મમાં ઉચ્ચ સ્થાને રહેવા વાળા પૂજારીઓ સાથે આવુ ન થાય તેનું ધ્યાન આપવું જોઈએ.

 

Related posts

સી.આર. પાટીલનું ખાનપુર થી ઉમેદવારોને સંબોધન

Ahmedabad Samay

ગાંધીનગરમાં ચુસ્ત બંદોબસ્ત, શિક્ષિત બેરોજગારો આંદોલન કારી બન્યા.

Ahmedabad Samay

સતત વધતા કેસની વચ્ચે આજથી લગ્નની સિઝન શરૂ

Ahmedabad Samay

પતિ કરતા વધુ કમાય તો પત્નીને ભરણપોષણ ન મળી શકે : કોર્ટ સાસરિયાઓ સામે ઘરેલું હિંસાનો કેસ મુંબઈની એક સેશન્સ કોર્ટે પતિ- કર્યો હતો

Ahmedabad Samay

શિક્ષણના સમર્થ શ્રી મહેશસિંહ કિરીટસિંહ ગોહિલની ઉમદા અને પ્રેરણાદાયી પહેલ

Ahmedabad Samay

લાયસન્સ વગર ચાલી રહેલી OYO હોટલના રૂમમાં ફાંસીના ફંદા સાથે લટકતો મળ્યો 23 વર્ષીય યુવક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો