December 12, 2025
અપરાધગુજરાત

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામા આવ્યું

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા આજ રોજ રાજસ્થાનના કરોલી માં જમીન વિવાદ માં એક પૂજારી ને પેટ્રોલ છાટી જીવંત સળગાવી દેવામાં આવ્યું હતું, આવા ક્રૂર હત્યારાને કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને પૂજારીને ન્યાય મળે તે અર્થે

સંગઠન ના જિલ્લા અધ્યક્ષ શ્રી, જિલ્લા પ્રભારી, કાર્યકારી અધ્યક્ષ અને અન્ય સંગઠનના કાર્યકર્તા ઓ  દ્વારા અમદાવાદ કલેકટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે લોકડાઉન દરમ્યાન મહારાષ્ટ્રમાં અગાવું આવી ઘટના બની ચુકી છે , માટે રાજસ્થાનમાં બનેલી આ ઘટના ને ન્યાય મળવું જોઈએ અને અપરાધીઓ ને કડકમાં કડક સજા થવી જોઈએ અને બીજીવાર હિન્દૂધર્મમાં ઉચ્ચ સ્થાને રહેવા વાળા પૂજારીઓ સાથે આવુ ન થાય તેનું ધ્યાન આપવું જોઈએ.

 

Related posts

યુ એન મહેતા હોસ્પિટલમાં ૫૬ વર્ષના એક દર્દીએ છઠ્ઠા માળેથી પડતું મૂક્યું, સારવાર દરમ્યાન મૃત્યુ થયું

Ahmedabad Samay

અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો, નણંદ ભાભીને બેભાન કરીને બપોરે ચલાવી લૂંટ.

Ahmedabad Samay

સવારથી લોકો ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન જોવા મળી

Ahmedabad Samay

લોકડાઉનમાં દિલ લુભાવે તેવો વિડીયો થયો વાયરલ

Ahmedabad Samay

NEPના માધ્યમથી ભારતની ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે: શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર

Ahmedabad Samay

મણિનગરમાં લૂંટના ઈરાદે ફાયરીંગ, ટોળાએ ભેગા થઈ જતા આરોપીને પકડી પાડ્યો, ફિલ્મી સ્ટાઈલના દ્રશ્યો સર્જાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો