January 19, 2025
ગુજરાત

સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજીની આજે પપ મી પૂણ્યતિથિ

દેશના બીજા વડાપ્રધાન અને પ્રજાના સાચા સેવક સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજીની આજે પપ મી પૂણ્યતિથિ છે. તા. ૨ ઓકટોબરના ઉત્તરપ્રદેશના મુગલસરાઇ ખાતે જન્મેલા લાલબહાદુર શાસ્ત્રીજીએ અનેક જવાબદારી અલગ અલગ સમયે નિભાવેલી. ૧૯૬૫ ના પાકિસ્તાન સાથે ૧૨ દિવસ ચાલેલા યુધ્ધ દરમિયાન તેઓએ અસામાન્ય મનોબળના દર્શન કરાવેલા. ‘જય જવાન જય કિશાન’ ના બુલંદી નારાના જનક એવા શાસ્ત્રીજીએ વડાપ્રધાન તરીકેના સમયગાળા દરમિયાન ગુજરાતની બે વાર મુલાકાત લીધેલી. સ્વેતક્રાંતિ માટે  આણંદ અને સૈનિક સ્કુલ ઉદ્દઘાટન પ્રસંગે  બાલાચડી આવ્યા હતા. આજે તેની પુણ્યતિથિએ શત્ શત્ વંદન.

Related posts

રિવરફ્રન્ટ ખાતે 27 કરોડના ખર્ચે વિશાળ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની કામગીરી પૂર્ણ થવાની તૈયારી

Ahmedabad Samay

ઇન્દ્રપુરીવોર્ડના સ્થાનિકો અને યુવાઓ સાથે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઇ

Ahmedabad Samay

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાની પ્રારંભિક તપાસમાં જ કેટલીક ચોંકાવનારી વિગતો આવી સામે

Ahmedabad Samay

નેતાજી બલરામ થાવાણીની દાદાગીરી ફરી આવી સામે,VI કર્મચારી ને કામ કરવાથી રોકવામાં આવ્યું

Ahmedabad Samay

અસારવાના પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપુત દ્વારા ધૈર્યરાજસિંહ ને બચાવવા જુમબેશ ચલાવી

Ahmedabad Samay

કુબેરનગર માં દાદા શ્રી જીવણલાલ જયરામ દાસ રોડ નું નામકરણમાં કોંગ્રેસના કોર્પોરેટરને આમંત્રણ ન આપતા હોબાળો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો