February 5, 2026
દેશમનોરંજન

સંજુબાબ ચિતોડગડના શ્રી સંવલિયાના મંદિરે દર્શને પોહચ્યા

બોલિવૂડ એક્ટર સંજય દત્ત અને તેની બહેન પ્રિયા દત્ત રવિવારે મેવાડના શ્રી કૃૃષ્ણ ધામ શ્રી સાવલીયા શેઠ પહોંચ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા ચિત્તોડગ  જિલ્લાના માંડફિયામાં આવેલા શ્રી સંવલિયાના મંદિરે પહોંચેલા સંજય દત્તે આ દરમિયાન ભગવાનને પ્રાર્થના કરી. આ દરમિયાન, સંજય દત્ત તરત જ સ્થળ પર પહોંચતાં જ તેના ચાહકોની ભીડ જોવા મળી હતી.

Related posts

જેસલમેર રજવાડાના પૂર્વ મહારાવલ બ્રિજરાજ સિંહનું સોમવારે સારવાર દરમ્યાન થયું નિધન

Ahmedabad Samay

દિલ્હીમાં લોકડાઉન વધુ લંબાવાની આજે જાહેરાત કરાઇ, તો લોકડાઉનમાં ગુરુદ્વારા કેવી રીતે ખુલ્લું મુકાયું ?

Ahmedabad Samay

ભારત બંધને સફળ બનાવવા ખેડૂતોના ચક્કાજામ ૧૧ના બદલે ૮ વાગ્યાથીજ શરૂ થઈ ગયા

Ahmedabad Samay

ઓડિશા ટ્રેન દુર્ઘટના: ‘કવચ’ ક્યાં હતું? હવે રેલ્વે મંત્રીના દાવા પર ઉઠ્યા સવાલો, રાજીનામાની માંગ

Ahmedabad Samay

આ સિંગરે માધુરી દીક્ષિતનો પતિ બનવાની ના પાડી, આ કારણે સંબંધ આગળ ન વધી શક્યો!

Ahmedabad Samay

૫૦% ટ્રમ્પ ટેરિફનો કડક નિર્ણય પછી ચામડું, રસાયણ, શૂઝ, રત્‍ન-ઝવેરાત, કાપડ અને ઝીંગા ક્ષેત્રોમાં વાવાઝોડું આવ્‍યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો