May 8, 2026
દેશમનોરંજન

સંજુબાબ ચિતોડગડના શ્રી સંવલિયાના મંદિરે દર્શને પોહચ્યા

બોલિવૂડ એક્ટર સંજય દત્ત અને તેની બહેન પ્રિયા દત્ત રવિવારે મેવાડના શ્રી કૃૃષ્ણ ધામ શ્રી સાવલીયા શેઠ પહોંચ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા ચિત્તોડગ  જિલ્લાના માંડફિયામાં આવેલા શ્રી સંવલિયાના મંદિરે પહોંચેલા સંજય દત્તે આ દરમિયાન ભગવાનને પ્રાર્થના કરી. આ દરમિયાન, સંજય દત્ત તરત જ સ્થળ પર પહોંચતાં જ તેના ચાહકોની ભીડ જોવા મળી હતી.

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સર્જાયો નવો ઈતિહાસ! શ્રીનગરમાં 3 દાયકા બાદ નીકળ્યું મોહરમનું જુલુસ

Ahmedabad Samay

અમેરિકાના વિદેશ મંત્રાલયે 75 દેશોમાંથી આવતી વિઝા અરજીઓની કામગીરી સંપૂર્ણપણે અટકાવી

Ahmedabad Samay

ભારતમાં વેકસિનેશન ઝડપથી થઇ રહ્યું છે. ત્રીજી લહેર નહિ આવે ભારતમાં

Ahmedabad Samay

Parineeti Chopra: રાઘવ ચઢ્ઢા સાથેના અફેર અને લગ્નના સમાચાર વચ્ચે પરિણીતી ચોપરાને મળ્યા ‘ગુડ ન્યૂઝ’, ચાહકો આનંદથી ઉછળી પડ્યા!

Ahmedabad Samay

JL50 રિવ્યુ

Ahmedabad Samay

ડાયરેક્ટરે કૃતિ સેનનને મંદિરની બહાર ગુડબાય કિસ કરી, જુના ‘સીતા’જી થયા ગુસ્સે ..

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો