June 23, 2026
દેશમનોરંજન

સંજુબાબ ચિતોડગડના શ્રી સંવલિયાના મંદિરે દર્શને પોહચ્યા

બોલિવૂડ એક્ટર સંજય દત્ત અને તેની બહેન પ્રિયા દત્ત રવિવારે મેવાડના શ્રી કૃૃષ્ણ ધામ શ્રી સાવલીયા શેઠ પહોંચ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા ચિત્તોડગ  જિલ્લાના માંડફિયામાં આવેલા શ્રી સંવલિયાના મંદિરે પહોંચેલા સંજય દત્તે આ દરમિયાન ભગવાનને પ્રાર્થના કરી. આ દરમિયાન, સંજય દત્ત તરત જ સ્થળ પર પહોંચતાં જ તેના ચાહકોની ભીડ જોવા મળી હતી.

Related posts

હિંસાની આગમાં સળગતું મણિપુર! અત્યાર સુધીમાં 75થી વધુ મોત, અમિત શાહ 3 દિવસના પ્રવાસે

Ahmedabad Samay

શાહરૂખ ખાને આલિયા ભટ્ટ અને સુહાનાને શીખવાડ્યું લિપ સિંક કરતા, આ ગીત માટે આપ્યો ક્લાસ

Ahmedabad Samay

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં શનિવારે ભાજપના ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું થયું અવસાન

Ahmedabad Samay

દિવાળીમાં સરકાર દ્વારા આપવામાં આવશે GST બોનસ, ૭૦ – ૮૦ % વસ્તુઓ થશે સસ્તી, મધ્યમવર્ગીય માટે ખુશીના સમાચાર

Ahmedabad Samay

લોકડાઉન ૫ માં ઘણી બધી છુટછાટ

Ahmedabad Samay

મિસ વર્લ્ડ ૨૦૨૪ની ફિનાલે ૦૯ માર્ચે મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે,૨૮ વર્ષ પછી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન ભારત કરશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો