March 23, 2026
ગુજરાત

દાનવીર મહિપતસિંહ બાપુએ કર્યું પંચોતેર કરોડનું દાન

રિબડા ગામે મહિપતસિંહ બાપુ ના હાથે પોતાની દિકરીઓ તથા સગા સબંધીઓ ની દિકરીઓ અને ગામ ની દરેક કોમ ની દિકરીઓ ને પંચોતેર_કરોડ રુપિયા નું  દાન કરી ગામની દિકરીઓ ને મદદરૂપ થયા હતા .

રિબડા ગામના આ દાનવીર બાપુ મહિપતસિંહ પોતાના કરેલા દાન ને કારણે ચર્ચાનો વિષય બન્યો છે મહિપતસિંહ બાપુએ તેમના જમા પૂંજી માંથી ગામ,સગા સબધીઓ અને ગરીબ દીકરીઓ ને ઓછામાં ઓછું પાંચ લાખનું દાન કરી દાનવીર નું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.

Related posts

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે ત્રણ ઓવરબ્રિજ નું ઉદ્ઘાટન કરાયું

Ahmedabad Samay

આજથી ૫૦ વર્ષ માટે અમદાવાદ એરપોર્ટ અદાણી ગ્રૂપને સોંપાયું

Ahmedabad Samay

ઓઢવ પોલીસ દ્વારા એક કિશોર ને એક દેશી બનાવટનો તમંચા સાથે ધરપકડ કરી

Ahmedabad Samay

લોકડાઉન ૩.૦ ૪ મેં થી લાગુ, ૩.૦માં ઝોન વાઇઝ છુટ અપાશે.

Ahmedabad Samay

મુખ્યમંત્રીએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની  ઓચિંતી મુલાકાત લીધી

Ahmedabad Samay

શિવા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો