May 7, 2026
ગુજરાત

દાનવીર મહિપતસિંહ બાપુએ કર્યું પંચોતેર કરોડનું દાન

રિબડા ગામે મહિપતસિંહ બાપુ ના હાથે પોતાની દિકરીઓ તથા સગા સબંધીઓ ની દિકરીઓ અને ગામ ની દરેક કોમ ની દિકરીઓ ને પંચોતેર_કરોડ રુપિયા નું  દાન કરી ગામની દિકરીઓ ને મદદરૂપ થયા હતા .

રિબડા ગામના આ દાનવીર બાપુ મહિપતસિંહ પોતાના કરેલા દાન ને કારણે ચર્ચાનો વિષય બન્યો છે મહિપતસિંહ બાપુએ તેમના જમા પૂંજી માંથી ગામ,સગા સબધીઓ અને ગરીબ દીકરીઓ ને ઓછામાં ઓછું પાંચ લાખનું દાન કરી દાનવીર નું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.

Related posts

સ્‍માર્ટ મીટર ધારકનું રીચાર્જ મહિના દરમિયાન નેગેટિવ બેલેન્‍સમા હશે તો પણ તેને ડિસ્‍કનેકશન કરવામાં આવશે નહિ.

Ahmedabad Samay

કિંજલ દવેને જન્મ દિનની હાર્દિક શુભેચ્છા

Ahmedabad Samay

જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠામાં વિવિધ પદ પર પદાધિકારીઓ નિયુક્ત કરાયા

Ahmedabad Samay

ડોકટરે નર્શને જમવાના બહાને ગેસ્ટહાઉસ લઇ જઇ છેડતી કરી

Ahmedabad Samay

જનની ની જોડ સખી નહી જડે રે લોલ, આ કહેવત આજે આ હત્યારી માતા માટે ઉંધી સાબિત થઈ છે, સગી માતાએ જ છ વર્ષની માસુમનું ગળું દબાવી દીધું

Ahmedabad Samay

ચાંદખેડા વિસ્તારમાં ઢોસાનું ખીરું ખાધા બાદ બે બાળકીઓના થયેલા શંકાસ્પદ મોતનો મામલો હવે ગંભીર વળાંક પર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો