June 23, 2026
ગુજરાતશુભેચ્છા

વણઝારા વિકાસ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આજે બાબુલાલ વણઝારા નિવૃત્ત

વણઝારા વિકાસ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આજે બાબુલાલ વણઝારા ને નિવૃત્ત કરવામાં આવ્યાં નવા હોદ્દેદારો નિયુક્ત થવા બદલ વણઝારા સમાજ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન. અને આશા છે કે પૂનમચંદ વણઝારા ના નેતૃત્વ નિચે વણઝારા વિકાસ સેવા સમિતિ ટ્રસ્ટ સમાજ ની શક્તિ વધારે અને વણઝારા સમાજનું નામ રોશન કરશે. તેવી અપેક્ષા રાખવામાં આવી છે.
              નવા હોદેદારો નીચે મુજબ છે
પ્રમુખ પૂનમચંદ વણઝારા, ઉપ પ્રમુખ ગણેશ ભાઈ વણઝારા, મંત્રી આનંદ વણઝારા, ખજાનચી કપૂર ભાઈ વણઝારા, કારોબારી સભ્યો, હર્ષિત ભાઈ વણઝારા, મુકેશ ભાઈ વણઝારા, સુરેશ ભાઈ વણઝારા..

Related posts

ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં કુલ ૨૪ પ્રધાનોનો સમાવેશ, મંત્રીઓને આ પ્રમાણે ખાતાની ફાળવણી કરવામાં આવી છે.

Ahmedabad Samay

અમદાવાદની સિંધુ ભવન પાસે આવેલી  હોટેલમાં સીડી પરથી પટકાતા યુવકનું થયું મૃત્યુ

Ahmedabad Samay

અમદાવાદમાં રથયાત્રાને શરતોને આધીન મંજૂરી આપવામાં આવી

Ahmedabad Samay

ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ બન્યું તેજ, જાણો ક્યાં પહોંચું દેશની આ પ્રથમ ટ્રેનનું કામ

Ahmedabad Samay

અરવિંદ કેજરીવાલ પરના માનહાની કેસ મામલે જાણો અમદાવાદ કોર્ટમાં શુ થઈ હતી રજૂઆત

Ahmedabad Samay

કલેકટર કચેરી ખાતે કોરોના મૃતકના સહાય ફોર્મ વિતરણની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો